રાજપીપળા ખાતે ભાજપની પ્રદેશ વર્ચ્યુઅલ કાર્યશાળા યોજાઈ
રાજપીપળા : શ્રી કમલમ્ નર્મદા, રાજપીપળા ખાતે “અવિરત ૧૨ વર્ષ : વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” અભિયાન અંતર્ગત પ્રદેશ સ્તરની વર્ચ્યુઅલ કાર્યશાળા યોજાઈ હતી. કાર્યશાળામાં સંગઠનના કાર્યને વધુ મજબૂત...
ગુજરાતમાં વોટ્સએપ ગવર્નન્સનો નવો યુગ : મેટા સાથે MoU, 20 સરકારી સેવાઓ હવે મોબાઇલ પર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે “નાગરિક દેવો ભવ:”ની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય સરકાર અને Meta Platforms Inc. વચ્ચે ગાંધ?...
ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે, ગુનાખોરી દર રાષ્ટ્રીય સરેરાશથી ઘણો ઓછો
National Crime Records Bureau દ્વારા પ્રકાશિત થયેલા “Crime in India – 2024” રિપોર્ટ અનુસાર ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત, શાંતિપૂર્ણ અને સુરક્ષિત હોવાનું સ્પષ્ટ થયું છે. સત્તાવાર આંકડાઓના તુલનાત્મ...
અમદાવાદમાં આગની ઘટનાઓમાં વધારો : સેટેલાઈટના રત્નાકર-3 બિલ્ડિંગમાં ભીષણ આગ
અમદાવાદ શહેરમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આજે (23 મે) સેટેલાઈટ વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઈમારતમાં અચાનક ભીષણ આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોધપુર પ?...
ગુજરાતમાં ઈંધણ કટોકટીના સંકેત : ખેડૂતો માટે ડીઝલ ખરીદી પર નવા નિયમો, પેટ્રોલ પંપ પર લાંબી કતારો
મિડલ ઈસ્ટમાં વધતી યુદ્ધ જેવી પરિસ્થિતિઓના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ ?...
ગુજરાત પોલીસે 15 દિવસમાં 701 ગુમ થયેલા લોકોને શોધી પરિવાર સાથે કરાવ્યું ભાવુક મિલન
ગુજરાતભરમાં વર્ષોથી પોતાના ગુમ થયેલા સ્વજનોની રાહ જોઈ રહેલા હજારો પરિવારો માટે મોટી રાહતની ખબર આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ?...
2014માં પેરોલ બાદ ફરાર થયેલો આજીવન કેદી મુંબઈમાં ફિલ્મો કરતો પકડાયો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી જેલભેગો કર્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ચોંકાવનારી કાર્યવાહી કરતા હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલા ફરાર કેદીની ધરપકડ કરી છે. વર્ષ 2014માં પેરોલ પર બહાર આવ્યા બાદ ફરાર થયેલો આ શખ્સ છેલ્લા 12 વર્ષથી ઓળખ ?...
મુંબઈ બાંદ્રા ઈસ્ટમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન હિંસા, પોલીસ પર પથ્થરમારો – 10થી વધુની અટકાયત
મુંબઈના બાંદ્રા (પૂર્વ) વિસ્તારમાં રેલવે વિભાગની જમીન પરથી વર્ષોથી ચાલતા અતિક્રમણને દૂર કરવાની કાર્યવાહી દરમિયાન બુધવાર, 20 મેના રોજ હિંસક ઘટના સામે આવી હતી. પશ્ચિમ રેલવે દ્વારા ગરીબ નગર ઝૂં...
‘વન નેશન-વન ઈલેક્શન’થી ₹7 લાખ કરોડ બચતનો દાવો : ગુજરાત મુલાકાત દરમિયાન JPC ચેરમેનનો મોટો નિવેદન
‘વન નેશન-વન ઈલેક્શન’ (One Nation One Election)ને લઈને ચર્ચા ફરી તેજ બની છે. ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)ના ચેરમેને દાવો કર્યો છે કે દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભા?...
વ્યારા કુંભારવાડના રહીશોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ!
વ્યારાના કુંભારવાડ વિસ્તારમાં રહેતા હિન્દુ અને સ્વામિનારાયણ ધર્મ પાળતા રહીશોએ તાપી જિલ્લા કલેક્ટરને એક ચોંકાવનારું આવેદન પત્ર આપ્યું છે. આક્ષેપ છે કે સીટીસર્વે નં. ૩૧૩૩ માં ગેરકાયદેસર રી...