નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં CCEAનો મોટો નિર્ણય : ગુજરાતના વાડીનારમાં ₹1,570 કરોડનો અદ્યતન શિપ રિપેર પ્રોજેક્ટ મંજૂર
વાડીનારમાં દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવતા મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA)એ અદ્યતન ‘શિપ રિપેર ફેસિ?...
જામનગર TADA કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : 1993 મુંબઈ બ્લાસ્ટ હથિયાર સ્મગલિંગ કેસમાં 12 દોષિતોને સજા
જામનગરની સ્પેશિયલ TADA અદાલતે 1993ના 1993 મુંબઈ બ્લાસ્ટ સાથે જોડાયેલા હથિયાર સ્મગલિંગ કેસમાં 33 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 4 મે, 2026ના રોજ ન્યાયાધીશ આર.પી. મોગેરાએ આ મહત્વપૂર્ણ કેસમાં 12 આરોપીઓને...
બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપનો કેસરીયો લહેરાતા ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવાયો
મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી તથા કાર્યકરોએ ‘શ્રી કમલમ‘ પર લાગેલા સ્ટોલ પર ઝાલમુરીનો સ્વાદ માણ્યો ------- પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો આ વિજય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મ?...
વડોદરાની હેત્વી ખીમસુરિયાને ગુજરાત ગરિમા એવોર્ડ, દિવ્યાંગ સમાજ માટે બની પ્રેરણા
ગુજરાત સ્થાપના દિનના અવસર પર સુરત ખાતે યોજાયેલા ગુજરાત ગૌરવ દિન કાર્યક્રમમાં વડોદરાની પ્રતિભાશાળી યુવતી હેત્વી ખીમસુરિયાને પ્રતિષ્ઠિત “ગુજરાત ગરિમા એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવી છે. આ...
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સુરતમાં રૂ.૩.૫૩ લાખ કરોડના ૨૭૯૨ એમ.ઓ.યુ. થયા : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:- * સુરત VGRC થકી આગામી ત્રણ વર્ષમાં ૨.૮૨ લાખ યુવાનોને રોજગારી મળશે. * આદિજાતિ વિસ્તારોમાં નોન પોલ્યુટીંગ ઇન્ડસ્ટ્રીઝ અને ગાર્મેન્ટ સેક્ટરને સરકારનું પ્રોત્સાહન: ?...
રાજકોટમાં બૂટલેગર સામે કડક કાર્યવાહી : અલીમામદ તૈયબ શેઠાનો ગેરકાયદે બંગલો બુલડોઝરથી ધરાશાયી
ગુજરાતના રાજકોટ જિલ્લામાં વહીવટીતંત્રે ગુનાહિત તત્વો સામે કડક સંદેશ આપતા મોટી કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજીના ઉપલેટા પંથકમાં કુખ્યાત અને ફરાર બૂટલેગર અલીમામદ તૈયબ શેઠાના ગેરકાયદે બંગલા પ?...
ગુજરાત-રવાન્ડા સંબંધોમાં નવી દિશા : સાંસ્કૃતિક અને વેપારિક જોડાણ મજબૂત બનશે
ભૂપેન્દ્ર પટેલએ સુરતમાં યોજાયેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ દરમિયાન જેકલીન મુકાંગીરા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાત અને રવાન્ડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધ...
ગુજરાત સ્થાપના દિવસની ભેટ : સુરતમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ, વાહનચાલકોને મોટી રાહત
ગુજરાત સ્થાપના દિવસના અવસર પર રાજ્યને એક મોટી ટેકનોલોજીકલ ભેટ મળી છે. સુરત જિલ્લાના કામરેજ-ચોર્યાસી વિસ્તારમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે. National Highways Authority of India દ્વા...
ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી : નડિયાદમાં ઇન્દુલાલ યાજ્ઞિકને પુષ્પાંજલિ
ગુજરાત રાજ્યના ૬૬મા સ્થાપના દિવસ નિમિત્તે આજે સાક્ષરનગરી નડિયાદ ખાતે મહાગુજરાત આંદોલનના પ્રણેતા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ખેડા જિલ્લા ભાજપ દ્વાર?...
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ને મળશે ગતિ
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસર પર ગુજરાત સરકારે યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખોલવા મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્ય સરકાર ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ને અમલી બનાવવા માટે આગળ વધી રહ?...