નડિયાદની ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતી મહેસાણામાં 1′ મે ના રોજ દિક્ષા ગ્રહણ કરી કઠોર તપશ્ચર્યા કરશે
કઠીન તપશ્ચર્યા માટે જાણીતા જૈન સંપ્રદાયમાં હજારો લોકો સંયમ માર્ગે વિચરણ કરીને ધર્મના પ્રચાર-પ્રસાર અને લોકકલ્યાણના કામ કરીને સંસ્કૃતિને નવી દિશા ચિંધી રહ્યા છે ત્યારે મુળ કપડવંજના વતની અ...
જવાહર વિદ્યાલય નડિયાદ ખાતે વોટ ફોર બેટર ઈન્ડિયા થીમ હેઠળ રંગોળી સ્પર્ધા યોજાઈ
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત નડિયાદ શહેરમાં આવેલ જવાહર વિદ્યાલયમાં સ્વીપ એક્ટીવીટી અંતર્ગત "વો?...
NCERTના પુસ્તકોમાં મોટો ફેરફાર, ગુજરાત સહિતની દેશના કેટલાક સંવેદનશીલ ટોપિક્સ હટાવી દેવાયા
નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધોરણ 12ની પોલિટીકલ સાયન્સના પુસ્તકમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, હિંદુત્વની રાજનીતિ, લઘુમતી સંબંધિત કેટ...
ગુજરાતથી વાયા યુએઇ-સાઉદી અરેબિયા થઈ નવો નિકાસ માર્ગ બનાવાશે, જયશંકરની મોટી જાહેરાત
રાતા સમુદ્રમાં સોમાલિયાના ચાંચિયાઓના હુમલા અને ડ્રોન એટેકથી ખતરામાં આવેલી શિપિંગ લાઈનના વિકલ્પે ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારાથી અરબી સમુદ્ર પાર કરીને યુનાઈટેડ આરબ અમિરાત અને સા...
સેવાભારતી – ગુજરાત દ્વારા ડાંગ જીલ્લામાં યોજાયું મહિલા સ્નેહ મિલન
સેવાભારતી - ગુજરાત અને ડૉ હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે ડાંગ જીલ્લામાં માતૃશક્તિના સશક્તિકરણના મુખ્ય વિષયને કેન્દ્રમાં રાખી છેલ્લા બે વર્ષથી પ્રવૃત્તિ ચાલે છે. આ પ્રવૃત્ત?...
ચૂંટણી પંચની ફરી મોટી કાર્યવાહી, ગુજરાત સહિત 4 રાજ્યોમાં ડીએમ-એસપીની બદલી કરાઈ
ચૂંટણી પંચે ફરી એકવાર મોટી કાર્યવાહી કરતાં નોન કેડર ઓફિસર્સની બદલીનો આદેશ જાહેર કર્યો છે. આ વખતે ગુજરાત, પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (...
સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું પ્રકાશન કરાયું
આજ રોજ સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા 'શ્રીરામમંદિર: સંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાલ' ગ્રંથનું લોકાર્પણ નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો.ઓ. બેકના હોલમાં શ્રી શિવાનંદ આશ્રમના અધ્યક્ષ 2 પરમ પ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નાગપુરમાં 15-17 માર્ચ 2024 દરમિયાન યોજાઈ ગઈ
સમરસતા રણનીતિ નહિ, નિષ્ઠાનો વિષય છે - સંધ સંપૂર્ણ સમાજને સાથે રાખીને સામાજિક પરિવર્તનની દિશામાં આગળ વધવાનો સંઘનો સંકલ્પ શ્રી દત્તાત્રેય હોસબાલે પુનઃ સરકાર્યવાહ તરીકે ચુંટાયા. વર્તમાનમ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સમગ્ર સમાજનું સંગઠન છે : ડૉ. મનમોહન વૈદ્ય
વર્તમાનમાં સંઘની કુલ 73,117 દૈનિક શાખાઓ છે. શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિકનો સમાવેશ. સાપ્તાહિક મિલનની સંખ્યા 27,717 છે. સંઘ શિક્ષણ વર્ગોની રચનામાં નવો અભ્યાસક્રમ. રાષ્ટ્રીય સ્વ?...
અદાણી ગ્રીન એનર્જીએ ગુજરાતમાં 300 મેગાવોટનો વીન્ડ પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ૫ણે કર્યો કાર્યાન્વિત
ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓમાંથી એક અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ AGEL એ ગુજરાતમાં 126 મેગાવોટની પવન ઉર્જા ક્ષમતા કાર્યરત કરવા સાથે 300 મેગાવોટના પવન ઉર્જાના આ પ્રક?...