PM મોદી સહિત દેશભરના દિગ્ગજ નેતાઓએ ભૂપેન્દ્ર પટેલને પાઠવી જન્મદિવસની શુભકામનાઓ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે દેશના અનેક દિગ્ગજ રાજકીય નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય માર્...
રથયાત્રાને ગણતરીના કલાકો બાકી, જગન્નાથ મંદિરમાં આજે ત્રણેય પવિત્ર રથોનું પૂજન
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અષાઢી બીજના પવિત્ર દિવસે, ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી ભ...
અમદાવાદ માટે 2057 સુધીનો ડ્રેનેજ માસ્ટર પ્લાન, IIT ગાંધીનગર સહિતની સંસ્થાઓને ચૂકવાશે રૂ. 8 કરોડ
અમદાવાદ શહેરમાં ઝડપથી વધી રહેલી વસ્તી અને સતત વિસ્તરી રહેલી શહેરી હદને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી 30 વર્ષ માટે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કનો વ્યાપક...
અક્ષર પટેલનો ઓલરાઉન્ડ કમાલ, ભારતે ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવી શ્રેણીમાં મેળવી 1-0ની સરસાઈ
T20 શ્રેણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમે વનડે શ્રેણીમાં જોરદાર વાપસી કરી છે. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવી ત્રણ ?...
ગાંધીનગરમાં આજે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક: રથયાત્રાની સુરક્ષા, વરસાદની સ્થિતિ અને નુકસાનની સમીક્ષા થશે
ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સવારે 10 વાગ્યે યોજાનારી આ બેઠકમાં રાજ્ય માટે મહત્વ ધરાવતા વિવિધ મુદ્દાઓ પર વ...
2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: ‘હિંદુ મૃતકો માત્ર સંયોગ નહોતો’, 38 દોષિતોની ફાંસી યથાવત રાખતાં ગુજરાત હાઇકોર્ટની નોંધ
વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે 38 દોષિતોને ફટકારવામાં આવેલી ફાંસીની સજા અને અન્ય 11 દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી છે. હાઇકોર્ટે પોતાના વિગતવાર ચુકાદામાં નોંધ?...
રથયાત્રા પહેલાં ગુજરાત ATSનું સિદ્ધપુરમાં મેગા ઓપરેશન: પાંચ શંકાસ્પદ ડિટેન, જૈશ-એ-મોહમ્મદ કનેક્શનની તપાસ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલાં રાજ્યની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. પ્રતિબંધિત પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા કથિત નેટવર્ક સામે કાર્?...
પહલગામ આતંકી હુમલો : હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ, ગેરહાજરીમાં ટ્રાયલનો માર્ગ ખુલ્યો
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાની તપાસમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય પગલું ભરવામાં આવ્યું છે. જમ્મુની એક કોર્ટે પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થ?...
હોર્મુઝ હુમલા બાદ ભારતનો કડક વિરોધ : એક ભારતીય નાવિકનું મોત, MEAએ 5 મહત્વપૂર્ણ બાબતો કહી
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ક્રુઝ મિસાઈલથી બે યુએઈ ટેન્કરો પર હુમલો કર્યો હતો, જેમાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું હતું અને છ ભારતીયો અને બે યુક્રેનિયન નાગરિકો ઘાયલ થયા હતા. ભારતીય વિદેશ મ?...
CBSEનો નવો નિયમ : ધોરણ 9-10માં ત્રીજી ભાષા પાસ કરવી ફરજિયાત, જાણો R3 મૂલ્યાંકનના નિયમો
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને નવી શૈક્ષણિક રૂપરેખાના અમલીકરણ હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEએ ભાષા અભ્યાસમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. CBSEના 10 જુલાઈ 2026ના Acad-49/2026 પરિપત્ર પ્?...