બંગાળ ચૂંટણીમાં હલચલ, 4 કલાકમાં બદલાયું આખું રાજકીય સમીકરણ
પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. મમતા બેનર્જીના એક વાયરલ વીડિયોને લઈને વિવાદ ઉભો થયો છે, જેના કારણે ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણોમાં ફેર?...
અમદાવાદ LCBની મોટી કામગીરી, ઉદયપુર ગેંગવોરના બે કુખ્યાત આરોપી સરખેજથી ઝડપાયા
અમદાવાદ શહેરમાં અમદાવાદ પોલીસની LCB ઝોન-7 ટીમે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી ગેંગવોર અને હત્યા કેસના બે કુખ્યાત આરોપીઓને સરખેજ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરો...
ગુજરાતમાં AAPને વધુ એક ઝટકો : સાગર રબારીનો રાજીનામો, સંગઠનમાં ઉથલપાથલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની મતગણતરી પૂર્ણ થાય તે પહેલાં Aam Aadmi Party (AAP)ને વધુ એક મોટો રાજકીય આંચકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પોતાના તમામ હોદ્દાઓ અને સભ્યપ...
સનાતન સંસ્કારો દ્વારા ઉજ્જવળ ભવિષ્ય તરફ!
વડોદરા ભારતીય સંસ્કૃતિમાં મંદિર માત્ર ઉપાસનાનું સ્થાન નથી, પરંતુ સમાજને સંસ્કાર આપતા કેન્દ્ર તરીકે માનવામાં આવે છે. આ પરંપરાને આગળ વધારવા માટે સનાતન સંસ્થા અને મંદિર મહાસંઘ દ્વારા 9 થી 15 વર?...
સુરત અલથાણ છેડતી કેસમાં નવો વળાંક, વાયરલ ઓડિયો ક્લિપથી રાજકીય કાવતરાની ચર્ચા તેજ
સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીના કેસમાં હવે નવો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક ઓડિયો ક્લિપના આધારે આ સમગ્ર ઘટનાને રાજકીય કાવતરું ...
અરવિંદ કેજરીવાલનો મોટો નિર્ણય : દિલ્હી હાઇકોર્ટમાં હાજર નહીં રહેવા જાહેર કર્યો ‘સત્યાગ્રહ’
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલએ દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ હવે તેમની કોર્ટમાં ન તો વ્યક્તિગત રી?...
અમદાવાદના શ્યામલમાં ભીષણ આગ : શાંગરિલા-2 બિલ્ડિંગમાં હાહાકાર, જિમમાંથી લોકોનો બચાવ
અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી શાંગરિલા-2 બિલ્ડિંગમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બિલ્ડિંગના મોટા હિસ્સાને પો...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો : AAPના વીડિયો પર વિવાદ, હર્ષ સંઘવીના સવાલો
ગુજરાતમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના કેટલાક નેતાઓના વીડિયોએ ચર્ચ...
અમિત શાહનો 27-28 એપ્રિલે ગુજરાત પ્રવાસ, સોમનાથ મહાદેવના દર્શન સાથે વિકાસ કાર્યોની સમીક્ષા
દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 27 અને 28 એપ્રિલે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દર્શન કરીને ભગવ?...
સુરત અલથાણમાં સગીરાની છેડતીનો કેસ : આરોપીની ધરપકડ, POCSO હેઠળ FIR
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં 24 એપ્રિલની રાત્રે સગીરાની છેડતીની ઘટના સામે આવતા તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ટ્યુશનથી ઘરે પરત ફરી રહેલી સગીરાને એક વ્યક્તિએ રસ્તામાં રોકી અશ્લીલ વર્તન કર?...