ભારત-નેપાળ સરહદેથી અમેરિકન નાગરિક ઝડપાયો, ચાઇનીઝ પાસપોર્ટ અને AI ટ્રાન્સલેટર મળ્યાનો દાવો
ભારત-નેપાળની ખુલ્લી અને વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સરહદ પર ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં સશસ્ત્ર સીમા બળ એટલે કે SSBએ એક અમેરિકન નાગરિકને માન્ય પ્રવાસ દસ્તાવેજો વગર નેપાળમાં પ્રવેશવા?...
બાંગ્લાદેશમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર : 54 લોકોનાં મોત, કોક્સ બજારમાં સૌથી વધુ જાનહાનિ
બાંગ્લાદેશના દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં સતત વરસેલા ભારે ચોમાસાના વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. પૂરની ગંભીર સ્થિતિ, જમીન ધસી પડવાની ઘટનાઓ અને મકાનો તૂટી પડવાને કારણે અત્યાર સ?...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો : 32 શંકાસ્પદ કેસ, 7 પોઝિટિવ બાળકોમાંથી 3નાં મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યમાં વાયરસની સ્થિતિન...
નેત્રોત્સવ પૂજન બાદ જગન્નાથ મંદિરના શિખરે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી ધ્વજા લહેરાઈ
અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં સવારથી જ પરંપરાગત અને શાસ?...
ગીરમાં ફરી ગુંજ્યો ‘ચિલોત્રા’ પક્ષીનો કલરવ : ગુજરાત વન વિભાગનો રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ સફળ
ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સફળતા નોંધાઈ છે. ગીરના જંગલોમાંથી લાંબા સમય પહેલાં સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયેલું ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ’, જેને સ્થાનિક ભાષામ?...
છોટાઉદેપુરના વાસણા ગામે 25 લોકોની ‘ઘરવાપસી’ : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ યોજાઈ
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા વાસણા ગામે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન 25 લોકોએ ફરી સનાતન ધર્મમાં પરત ફરવાનો સંકલ્પ લીધો હોવાનો આયોજકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ કાર...
આધુનિક સંચાર પ્રણાલી સાથે ગુજરાતમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ઉમરાળા ગ્રામપંચાયત પસંદગી પામી
સમગ્ર ગુજરાતમાંથી ૪ પૈકી ૧ ઉમરાળા ગામને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળ્યું છે. સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમના નેતૃત્વ સાથે ગ્રામપંચાયત દ્વારા આધુનિકરણ ગ્રામવિકાસ સંદર્ભે આધુનિક સંચાર પ્રણાલી સા...
ભરૂચમાં ક્લાસ-1 અધિકારીનું કરુણ મોત: સુસાઇડ નોટમાં લોન અને ક્રેડિટ કાર્ડના દેવાનો ઉલ્લેખ
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આયોજન વિભાગના એક ક્લાસ-1 સરકારી અધિકારીનું શંકાસ્પદ આત્મહત્યાના બનાવમાં મોત થતાં સરકારી કર્મચારી વર્તુળ અને સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૂળ ...
ભાભર-દિયોદર હાઇવે પર ભયાનક ત્રિપલ અકસ્માત: એમ્બ્યુલન્સ સહિત ત્રણ વાહનો અથડાતાં બે ચાલકોનાં મોત
બનાસકાંઠા જિલ્લાના ભાભર-દિયોદર હાઇવે પર ખારા ગામની સીમ નજીક ગત રાત્રે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢની એમ્બ્યુલન્સ, મારુતિ ઇકો અને સ્વિફ્ટ કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે વાહ?...
સાંસદ ધવલ પટેલના નામે નકલી લેટરપેડથી SBI સુધી ભલામણ! અમદાવાદથી શાતિર આરોપી ઝડપાયો
ગુજરાતના રાજકીય અને વહીવટી વર્તુળોને ચોંકાવતી બનાવટી દસ્તાવેજો અને ઓળખના દુરુપયોગની ગંભીર ઘટના વલસાડ જિલ્લામાં સામે આવી છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલના નામે કથિત રીતે નકલી લેટરપેડ, બના?...