1984ના શીખવિરોધી રમખાણોના એક કેસમાં સજ્જન કુમાર દોષમુક્ત, પરંતુ અન્ય કેસોની સજાથી જેલમાં જ રહેશે
1984ના શીખવિરોધી રમખાણોના બે કેસમાં દિલ્હી હાઈકોર્ટે પૂર્વ કોંગ્રેસ સાંસદ સજ્જન કુમારને દોષમુક્ત જાહેર કર્યો છે. આ મામલો જનકપુરી અને વિકાસપુરીમાં થયેલા રમખાણો સાથે સંબંધિત છે, જેમાં બે લોકો?...
Oscars 2026 : 98મા ઓસ્કાર માટે નોમિનેશન આજે જાહેર થશે, હોલીવુડ એવોર્ડ્સમાં ભારતની 5 ફિલ્મો રેસમાં
સિનેમા જગતના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંનો એક, ઓસ્કારનો 98મો સંસ્કરણ 15 માર્ચ, 2026ના રોજ યોજાવાનો છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટેની ફિલ્મ નોમિનેશનની જાહેરાત આજે, ગુરુવાર, 22 જાન્યુઆરીએ કરવામાં આ?...
ગુજરાત પછી રાજસ્થાનમાં પણ લાગુ થશે અશાંતધારો, કેબિનેટની લીલી ઝંડી
રાજસ્થાન સરકારે રાજ્યમાં વસ્તી અસંતુલન અને મિલકતોના ગેરકાયદેસર ટ્રાન્સફર રોકવા માટે ગુજરાતના ‘ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ’ (અશાંતધારો)ને અનુરૂપ કાયદો લાવવા માટે કેબિનેટ પાસ કર્યો છે. મુખ્યમં?...
દાવોસમાં ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ, કહ્યું – ‘અમે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ કરીશું’
સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાયેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF-2026)ને સંબોધન કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધો અને સંભવિત વેપાર કરારને લઈને મોટું નિવેદન આપ્ય...
ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર : અરજદારને પોતાનો કેસ ગુજરાતી ભાષામાં રજૂ કરવાની મંજૂરી નહીં
ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે હાઈકોર્ટની કાર્યવાહી અને કેસની દલીલો માટે માત્ર અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરી શકાય છે, અને આ નિયમમાંથી છૂટછાટ આપી શ?...
સેન્સેક્સ 785 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,400 ને પાર કરી ગયો
નિફ્ટીએ આજના સત્રમાં પોતાનો દિવસનો નીચો સ્તર કદાચ પહેલેથી જ બનાવી લીધો હોવાની સંભાવના દેખાઈ રહી છે. PSP ડેઇલી હાઈ–લો એક્સપેક્ટેડ 112 સૂચક અનુસાર આજનો અપેક્ષિત નીચો સ્તર 25,240 હતો, જ્યારે નિફ્ટી 25,245 ...
જાપાનના પૂર્વ PM શિન્ઝો આબેના હત્યારાને આજીવન કેદની સજા
જાપાનના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા શિન્ઝો આબેની હત્યા મામલે મોટી ચુકાદાની જાહેરાત થઈ છે. નારા શહેરમાં 8 જુલાઈ, 2022ના રોજ એક ચૂંટણી સભામાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે 44 વર્ષીય તેત્સુયા ય?...
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન ડો સંત સ્વામી દ્વારા જયપુર સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં પરિસંવાદ યોજાયો
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી અને ડો રમાકાંત પાંડે - કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના જયપુરના સંયુક્ત પ્રયાસથી એક દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી. આ ...
મહુધા ટાઉન વિસ્તારમાંથી ગૌમાંસના જથ્થા સાથે માંસ કાપવાના ઓજારો સહીત એક ઇસમને પકડી પાડતી મહુધા પોલીસ
પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા-નડીયાદ નાઓ તરફથી પશુઓની ગેરકાયદેસર રીતે થતી કતલ તથા હેરાફેરી અટકાવવા સારૂ સુચના કરવામાં આવેલ જે અન્વયે વી.એન.સોલંકી નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ ડિવીઝનનાઓ તરફથી ?...
બગદાણા કેસમાં મોટો વળાંક, માયાભાઈ આહીરના પુત્ર જયરાજને SITનું તેડું
ભાવનગર જિલ્લાના બગદાણા ગામના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નેતા નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં તપાસ વધુ તેજ બની છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ...