RSS પ્રમુખ મોહન ભાગવત 6 ઓગસ્ટે મુંબઈમાં Gen-Z અને Gen Alpha સાથે કરશે સંવાદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત ગુરુવાર, 6 ઓગસ્ટ 2026ના રોજ મુંબઈમાં Gen-Z અને Gen Alpha પેઢીના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમ યુવાનો દ્વારા સંચાલિત સંગઠન India’s International Movement to Unite Nations...
શેરબજારમાં મિશ્ર શરૂઆત : સેન્સેક્સ 493 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 70 પોઈન્ટ ઘટ્યો
ભારતીય શેરબજારમાં મંગળવારે ટ્રેડિંગની શરૂઆત મિશ્ર વલણ સાથે થઈ હતી. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો બેન્ચમાર્ક સેન્સેક્સ 493 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે 79,132ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે બીજી ત?...
વદતુ સંસ્કૃતમ્ : ગુજરાતમાં સંસ્કૃત ભારતીએ 31 વર્ષમાં 1 લાખથી વધુ લોકોને સંસ્કૃત બોલતા કર્યા
સંસ્કૃત ભાષાને ફરીથી સામાન્ય લોકોની બોલચાલની ભાષા બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્કૃત ભારતીએ ગુજરાતમાં છેલ્લા 31 વર્ષ દરમિયાન એક લાખથી વધુ લોકોને સંસ્કૃતમાં વાતચીત કરતાં કર્યા છે. સંસ્થ?...
સંવેદનશીલ હાસ્ય કલાકાર દ્વારા સોનગઢ અને પાલડીમાં શાળા ભવન માટે સખાવત
સંવેદનશીલ હાસ્ય કલાકાર જાણીતા સમાજસેવી જગદીશ ત્રિવેદી દ્વારા દ્વારા સોનગઢ મફતનગર વિસ્તાર પ્રાથમિક શાળા અને પાલડીમાં સ્વામી અખંડઆનંદ માધ્યમિક શાળા ભવન માટે સખાવત મળી છે. અગ્રણીઓની ઉપસ્થ?...
વિદ્યાર્થી આંદોલનના કેસો પર સુપ્રીમ કોર્ટની મોટી સ્પષ્ટતા, રાજ્ય સરકારો કાયદા મુજબ FIR બંધ કે કાર્યવાહી પાછી ખેંચી શકશે
વિદ્યાર્થી આંદોલનો દરમિયાન નોંધાયેલા ફોજદારી કેસોને લઈને સુપ્રીમ કોર્ટે સોમવાર, 3 ઑગસ્ટ 2026ના રોજ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કોર્ટે જણાવ્યું કે દિલ્હી સરકાર સહિત કોઈપણ રાજ્ય સરકાર કાયદામા?...
ભારતના સંભવિત લાંબા અંતરના મિસાઈલ પરીક્ષણની તૈયારી, હિંદ મહાસાગરમાં 2,530 કિમીનો વિસ્તાર પ્રતિબંધિત
ભારતે બંગાળની ખાડીથી હિંદ મહાસાગર તરફ વિસ્તરતા વિસ્તારમાં સંભવિત મિસાઈલ પરીક્ષણ અથવા અન્ય વ્યૂહાત્મક હવાઈ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને વિશેષ ચેતવણી જાહેર કરી છે. ઉપલબ્ધ NOTAM અને દરિયાઈ ચેત?...
કૃષિ વિજ્ઞાન બન્યું ખેડૂતોની સંકટ સમયની સાંકળ, જમીનદોસ્ત બાગાયતી વૃક્ષોને મળ્યું ‘નવજીવન’
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે અનેક વિસ્તારોમાં બાગાયતી પાકને વ્યાપક નુકસાન થયું છે. વર્ષોની મહેનતથી ઉછેરેલાં આંબા સહિતનાં અનેક ફળઝાડ જમીનદોસ્ત થતાં ખેડૂતો ચિં?...
રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ઉમરાળાના સરપંચ જોડાયાં
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આધુનિક સંચાર પ્રણાલી અંતર્ગત રાજ્યનાં પસંદ થયેલા સરપંચો સાથે ખેતી સંવાદ યોજાઈ ગયો. રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ઉમરાળાના સર?...
PM-KUSUMથી નર્મદાના ડુંગરાળ વિસ્તારમાં હરિત ક્રાંતિ, 14,989 સોલાર પંપથી ખેડૂતો બન્યા આત્મનિર્ભર
એક સમય હતો જ્યારે નર્મદા જિલ્લાના ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં રહેતા ખેડૂતો ખેતી માટે વરસાદની રાહ જોતા હતા. આજે એ જ ખેડૂતો સૂર્યોદયની રાહ જુએ છે, કારણ કે હવે સૂર્યપ્રકાશ માત્ર ઉજાસ જ નહીં, પરં?...
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, સતિષ પટેલ 30,499 મતથી જીત્યા
વડોદરાની અત્યંત ચર્ચિત માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતિષ પટેલ, જેઓ સતેન્દ્ર પટેલ તરીકે પણ ઓળખાય છે, તેમણે 30,499 મતની પ્રચંડ સરસ...