રામ મંદિર દાન મુદ્દે સંસદમાં વિરોધ બાદ વિવાદ : વારાણસીમાં રાહુલ ગાંધી, પપ્પુ યાદવ અને અવધેશ પ્રસાદ સામે FIR
અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિના મુદ્દે સંસદ સંકુલમાં વિપક્ષ દ્વારા કરવામાં આવેલા પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન બાદ રાજકીય અને ધાર્મિક વિવાદ ઊભો થયો છે. વારાણસીમાં સંતોના એક જૂથે લ...
CWG 2026માં પ્રીતિ પવારનો ગોલ્ડન પંચ : 54 કિગ્રા ફાઇનલમાં કેનેડાની સ્કારલેટ ડેલગાડોને 5-0થી હરાવી
ભારતીય બોક્સર પ્રીતિ પવારે ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ઐતિહાસિક સફળતા મેળવી છે. મહિલા 54 કિલોગ્રામ વજનવર્ગની ફાઇનલમાં પ્રીતિએ કેનેડાની સ્કારલેટ સવાના ડેલગાડોને સર્વસંમતિ?...
પશ્ચિમ બંગાળમાં શંકાસ્પદ JeM મોડ્યુલનો પર્દાફાશ, બર્ધમાનથી હમીમ મોંડલની ધરપકડ
પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે પૂર્વ બર્ધમાન જિલ્લામાંથી હમીમ મોંડલ નામના એક યુવકની ધરપકડ કરીને સંભવિત આતંકી અને જાસૂસી નેટવર્કની તપાસ શરૂ કરી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે હમ?...
સુરતમાં વરસાદી કહેર : 24 કલાકમાં સરેરાશ 8 ઈંચ વરસાદ, 4,000થી વધુ લોકોનું સ્થળાંતર
સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટ અને સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. જિલ્લાના અનેક તાલુકામાં ભારે વરસ?...
ગુજરાતમાં મેઘતાંડવ : 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ, અંબિકામાં 24 ઈંચથી વધુ; ડેમો અને બચાવદળો હાઈ એલર્ટ પર
ગુજરાતમાં ચોમાસું પૂર્ણ જોશમાં આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડી અને મધ્ય ભારત ઉપર સક્રિય વરસાદી સિસ્ટમની અસરથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ?...
CM ભૂપેન્દ્ર પટેલનો મોટો વહીવટી સુધારો : તાલુકા આયોજન અને ATVT સમિતિઓનું વિલીનીકરણ, હવે બનશે 18 સભ્યોની UTPC
ગુજરાતમાં તાલુકા અને ગ્રામ્ય સ્તરે વિકાસ યોજનાઓનું આયોજન વધુ ઝડપી, પારદર્શક અને સંકલિત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે તાલ?...
આંધ્રપ્રદેશને મળ્યું નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : PM મોદીએ ભોગાપુરમમાં ₹17,900 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની આપી ભેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 1 ઑગસ્ટ 2026ના રોજ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં આવેલા ભોગાપુરમની મુલાકાત લઈને રાજ્યને મોટી વિકાસ ભેટ આપી છે. વડા પ્રધાને અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ?...
વલસાડ-નવસારીના પૂરગ્રસ્તો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત
દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ અને પૂરના કારણે પ્રભાવિત થયેલા નાગરિકો, વેપારીઓ, લારી-ગલ્લાધારકો, શ્રમિકો અને ખેડૂતોને રાહત આપવા ગુજરાત સરકારે વિવિધ સહાય પગલાંની...
નવસારીના વાંસદામાં આભ ફાટ્યું : 24 કલાકમાં 16 ઈંચથી વધુ વરસાદ, સ્ટેટ હાઇવે પર ફસાયેલા 35 લોકોનું રેસ્ક્યુ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન વાંસદા વિસ્તારમાં 16 ઈંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હોવા?...
કુલગામમાં આતંકી હુમલો : ઈંટના ભઠ્ઠા પર કામ કરતા છત્તીસગઢના બે શ્રમિકોની ગોળી મારી હત્યા
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં પરપ્રાંતિય શ્રમિકોને નિશાન બનાવતા આતંકી હુમલામાં છત્તીસગઢના બે શ્રમિકોનાં મોત થયાં છે. 31 જુલાઈ 2026ની સાંજે કુલગામના કેલમ વિસ્તારમાં આવેલા એક ઈંટના ભઠ્ઠા ?...