‘નવી પેઢી, નવું કાશ્મીર’: હર્ષ સંઘવીએ બદલાયેલા જમ્મુ-કાશ્મીરની પ્રશંસા કરી, કલમ 370ના નિર્ણયને ગણાવ્યો ઐતિહાસિક
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને જમ્મુ-કાશ્મીરમાં આવેલા બદલાવ અને વિકાસની પ્રશંસા કરી છે. તેમણે ‘નવી પેઢી, નવું કાશ્મીર’ સૂત્ર સાથે જણા...
PM મોદીને મળ્યા અર્જુન મોઢવાડિયા, પોરબંદરમાં ₹27,500 કરોડના મેગા શિપબિલ્ડિંગ પ્રોજેક્ટને આપી મંજૂરી
ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ 4 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પોરબંદર જિલ્લામાં પ્રસ્તાવિત મેગા શિપબિલ્...
યુવા આંદોલનોનું બદલાતું સ્વરૂપ : CJP આંદોલન, વૈચારિક પ્રભાવ અને સમર્થન તંત્ર પર અતુલ લિમયેનું વિશ્લેષણ
આજના સમયમાં યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા આંદોલનો માત્ર એક માંગ કે એક ઘટનાની આસપાસ મર્યાદિત રહેતા નથી. સોશિયલ મીડિયા, વિદ્યાર્થી સંગઠનો, રાજકીય પક્ષો, માનવાધિકાર જૂથો અને આંતરરાષ્ટ?...
મોદી સરકારની મોટી સફળતા : 36 દેશોમાંથી 274 ભાગેડુ આરોપીઓ ભારત પરત લવાયા
ભારતે વિદેશોમાં છુપાયેલા ગંભીર ગુનાઓના આરોપીઓ અને ભાગેડુ અપરાધીઓને દેશમાં પરત લાવવાની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી હોવાનો કેન્દ્ર સરકારે દાવો કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 4 ઓ...
CWG 2030ની યજમાનીના ઐતિહાસિક હેન્ડઓવર બાદ હર્ષ સંઘવી અમદાવાદ પરત, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહ અને અમદાવાદને મળેલી 2030ની યજમાનીના ઐતિહાસિક હેન્ડઓવર બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ પરત ફર્યા છે. સરદાર વલ્લભભાઈ પ?...
‘ધર્મના પ્રચારની આઝાદી, પરંતુ બળજબરી કે લાલચથી ધર્માંતરણ નહીં’ : ગુજરાત હાઇકોર્ટે કેસ રદ કરવાની અરજી ફગાવી
ગુજરાત હાઇકોર્ટે આણંદ જિલ્લામાં ASHA વર્કરો પર ઈસાઈ ધર્મ સ્વીકારવા માટે કથિત રીતે દબાણ કરવાના કેસમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતીય બંધારણની કલમ 25 હેઠળ દરેક વ્ય?...
જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, પેટ્રોલ બોમ્બ સાથે 9 ઝડપાયા; ISI કનેક્શન ખુલ્યું
પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કથિત ઇશારે ચલાવવામાં આવી રહેલા આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. અમૃતસર પોલીસના સત્તાવાર નિવેદન મુજબ, આ કેસમાં 2 અલગ-અલગ ગેંગ...
પોરબંદરમાં ‘સતાર મૌલાના’ સામે મુસ્લિમ સમાજે નોંધાવી FIR, મજહબી લાગણી દુભાવવાનો આરોપ
પોરબંદર શહેરમાં એક મજહબી કાર્યક્રમ દરમિયાન સૈયદ જમાત, મોહરમ અને તાજિયા અંગે કથિત રીતે વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીઓ કરવા બદલ અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે ‘સતાર મૌલાના’ સામે પોલીસ ફરિયાદ ?...
પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં, ગુજરાત પોલીસ વડાની નવી માર્ગદર્શિકા
ગુજરાતમાં પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક, ઝડપી અને નાગરિકલક્ષી બનાવવા માટે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે મહત્ત્વપૂર્ણ દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. નવી વ્યવસ?...
આદિવાસી દર્દીઓને સરકારની ‘સંજીવની’ ભેટ : ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ. 3 લાખ સુધીની વધારાની સહાય
ગુજરાત સરકારે રાજ્યના અનુસૂચિત જનજાતિ સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે મહત્ત્વપૂર્ણ આરોગ્યલક્ષી યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ કિડની, લીવર, હૃદય અને પૅન્ક્રિયાઝ સહિતનાં અંગો...