કોંગ્રેસનું મમતાને પડકાર સાથે આમંત્રણ : શરત મૂકી કહ્યું—પક્ષ છોડવો મોટી રાજકીય ભૂલ હતી તે સ્વીકારો
પશ્ચિમ બંગાળના રાજકારણમાં 21 જુલાઈના ‘શહીદ દિવસ’ને લઈને કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર રાજકીય ટકરાવ શરૂ થયો છે. પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસના વડાં અને રાજ્?...
ભારત-બ્રિટન CETA લાગુ : 99% ભારતીય નિકાસ ડ્યુટી-ફ્રી, કર્મચારીઓને પાંચ વર્ષ સુધી ડબલ યોગદાનમાંથી મુક્તિ
ભારત અને બ્રિટન વચ્ચેના આર્થિક સંબંધોમાં બુધવાર, 15 જુલાઈ 2026થી નવા અધ્યાયની શરૂઆત થઈ છે. બંને દેશો વચ્ચેનો કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) અને તેની સાથે જોડાયેલો ડબલ કોન્ટ?...
બલુચિસ્તાને અલગ દેશ હોવાનો કર્યો દાવો, સ્વતંત્ર રાષ્ટ્રની જાહેરાતથી પાકિસ્તાનમાં ખળભળાટ
પાકિસ્તાનના અશાંત પ્રાંત બલુચિસ્તાનને લઈને સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરીને ‘રિપબ્લિક ઓફ બલુચિસ્તાન’ નામના સ્વત?...
PM મોદી સહિત દેશભરના દિગ્ગજ નેતાઓએ ભૂપેન્દ્ર પટેલને પાઠવી જન્મદિવસની શુભકામનાઓ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે દેશના અનેક દિગ્ગજ રાજકીય નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય માર્...
રથયાત્રાને ગણતરીના કલાકો બાકી, જગન્નાથ મંદિરમાં આજે ત્રણેય પવિત્ર રથોનું પૂજન
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અષાઢી બીજના પવિત્ર દિવસે, ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી ભ...
‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ વિવાદમાં સમય રૈના સહિત 5 કોમેડિયનને સુપ્રીમ કોર્ટનો ફટકો, ₹3 લાખનો દંડ અને જાહેર માફીનો આદેશ
દિવ્યાંગ વ્યક્તિઓ અને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA)થી પીડાતા બાળકો અંગે કરાયેલી અપમાનજનક ટિપ્પણીઓને લઈને ચર્ચામાં આવેલા 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' (India's Got Latent) વિવાદમાં સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમ?...
પહલગામ આતંકી હુમલો : હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ, ગેરહાજરીમાં ટ્રાયલનો માર્ગ ખુલ્યો
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાની તપાસમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય પગલું ભરવામાં આવ્યું છે. જમ્મુની એક કોર્ટે પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થ?...
ઇમરાન મસૂદના ‘તાહિર-કપિલ’ નિવેદનથી રાજકીય ઘમાસાણ, ભાજપે રાહુલ ગાંધીને નિશાને લીધા
૨૦૨૦ના દિલ્હી રમખાણો દરમિયાન આઈબી અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં આપના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને દોષિત ઠેરવ્યા બાદ રાજકીય વિવાદ વધુ તીવ્ર બન્યો છે. કોંગ્રેસના લોકસભા સાંસદ ઇમર?...
CBSEનો નવો નિયમ : ધોરણ 9-10માં ત્રીજી ભાષા પાસ કરવી ફરજિયાત, જાણો R3 મૂલ્યાંકનના નિયમો
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને નવી શૈક્ષણિક રૂપરેખાના અમલીકરણ હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEએ ભાષા અભ્યાસમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. CBSEના 10 જુલાઈ 2026ના Acad-49/2026 પરિપત્ર પ્?...
અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:- - ૧૬.૨ કિલોમીટર લાંબા પરંપરાગત રથયાત્રા રૂટ પર ૩ મુખ્ય રથો સાથે ૧૮ ગજરાજ, ૧૦૩ ટ્રક અને ૩૦ અખાડા જોડાશે. - સુરક્ષા માટે સમગ્ર રૂટ ૨૬ રેન્જ અને ૧,૩૯૭ પોઇન્ટ્સમાં વિભા...