વરસાદ ખેંચાતા કડાણા ડેમમાંથી પાણી છોડવાનું બંધ, મધ્ય ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી
ચોમાસાની સિઝન શરૂ થઈ હોવા છતાં મધ્ય ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા જળસંકટની સ્થિતિ સર્જાવાની ભીતિ વધી રહી છે. મહીસાગર જિલ્લાની જીવાદોરી ગણાતા અને આસપાસના અનેક જિલ્લાન...
ભારતીય મહિલા વોલીબોલ ટીમનું નેતૃત્વ કરી સરખડીની રાજલબહેન વાળાએ ગીર સોમનાથનું ગૌરવ વધાર્યું
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામની પ્રતિભાશાળી દીકરી રાજલબહેન વાળાએ આંતરરાષ્ટ્રીય વોલીબોલ મંચ પર ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ સંભાળી સમગ્ર ગીર સોમનાથ જિલ્લો અને ગુજરાતનું ...
કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ
ગોહિલવાડનાં ગૌરવરૂપ અને કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ યોજાનાર છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કેન્દ્રીય પ્રધાન ચંદ્રકાંત પાટીલના અધ્યક્ષસ્થ?...
જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાની અધ્યક્ષતામાં માય ભારત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા માય ભારત સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સમિતિના ...
ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળ્યા રણછોડરાયજી, ‘જય રણછોડ’ના નાદથી ગુંજ્યું ડાકોર
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બુધવાર, 15 જુલાઈ 2026ના રોજ ભગવાન શ્રી રણછોડરાયજીની 254મી પરંપરાગત રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી. પુષ્ય નક્ષત્રના પવિત્ર સંયોગમાં યોજાતી આ રથયા?...
સુરત : પૂરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું મોટું પેકેજ, ₹7,500થી ₹1 લાખ રોકડ સહાય અને લોન પર 7% વ્યાજ રાહત
જુલાઈ 2026માં ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં રહેણાંક મકાનો, લારી-રેકડી, નાની દુકાનો અને મોટા વ્યાપારી એકમોને વ્યાપક નુકસાન થયું હતું. અસરગ્રસ્ત લોકોના વેપા?...
Semicon 2.0ને કેબિનેટની મંજૂરી : ₹1.27 લાખ કરોડથી ભારત બનશે વૈશ્વિક ચિપ મેન્યુફેક્ચરિંગ હબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સેમિકોન 2.0 યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ભારતના સેમિકન્ડક્ટર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ મજ...
મમતા બેનરજીને મોટો ઝટકો, મદન મિત્રા ઋતબ્રત બેનર્જીના બળવાખોર જૂથમાં જોડાયા
પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસની આંતરિક લડાઈ વધુ ગંભીર બની છે. TMCના વરિષ્ઠ નેતા, કામરહાટીથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મદન મિત્રાએ મમતા બેનરજીના નેતૃત્વવાળા જૂથના તમામ પદો પરથી ?...
‘પીએમ મોદીએ પરમાણુ હુમલો અટકાવ્યો હતો’, ફક્ત પુતિનના નજીકના મિત્ર જ યુદ્ધ રોકી શકે છે, પોલેન્ડના નાયબ વિદેશ પ્રધાનનું મોટું નિવેદન
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે પોલેન્ડે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત કૂટનીતિક ભૂમિકા અંગે મોટું નિવેદન આપ્યું છે. પોલેન્ડના નાયબ વિદેશ ?...
31 હજારથી વધુ જવાનોનું સુરક્ષા કવચ, AI કેમેરા અને ડ્રોનથી 149મી રથયાત્રા પર નજર
સમગ્ર અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીની ભક્તિના રંગે રંગાઈ ગયું છે. અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ભગવાન જગન્?...