વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
VGRC સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લૉજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પેટ્રૉકેમિકલ્સ, કૃષિ અને ફુડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ?...
બિહારના મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર, PM મોદીની હાજરીમાં લીધા શપથ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી ભવ્ય સફળતા બાદ નીતિશ કુમારે 20 નવેમ્બર, ગુરુવારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે ભવ્ય સમારોહમાં 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. તેમના સાથે ભાજપના બે ?...
‘વ્હાઈટ કૉલર ટેરર નેટવર્ક’ નેટવર્કની શાહીન સઈદે 19 મહિલાઓને બનાવ્યા હતા નિશાન
દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરનાં કાર વિસ્ફોટની તપાસે દેશને હચમચાવી મૂકે એવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ તપાસમાં અલ-ફલાહ યુનિવર્સિટીમાં કામ કરતી ડૉ. શાહીન સઈદનું નામ સામે આવતા જ સમગ્ર...
યુપીમાં મદરેસાઓ માટે નવો નિયમ, વિદ્યાર્થીઓ-મૌલવીઓની વિગતો હવે ATSને આપવી ફરજિયાત
ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે યોગી સરકારે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. તાજેતરમાં દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ રાજ્યની એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં ...
કિડની ટ્રાન્સપ્લાન્ટ મુદ્દે રોહિણી અને તેજસ્વી વચ્ચે તણાવ
રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ચાલતા તણાવ વચ્ચે પુત્રી રોહિણી આચાર્ય ફરી એક વખત ભાઈ તેજસ્વી યાદવ પર આકરા સવાલો લઈને સામે આવી છે. થોડા દિવસો પહેલાં બંને વચ્ચે સર્જાય...
15 નવેમ્બરે ગુજરાત મુલાકાતે પીએમ મોદી, સુરતના નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, જે દેશની આધુનિક ટેકનોલોજી અને આદિવાસી વિકાસ બંનેને સમર્પિત રહેશે. સવારે તેઓ સુરત પહોંચીને નિર્માણાધીન બુલેટ ટ્?...
રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ રાજીનામું આપ્યું, પાટણ કોંગ્રેસને મોટો ઝટકો
પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા જિલ્લા કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રઘુ દેસાઈએ માત્ર કોંગ્રેસની પ્રાથમિક સભ્યતાથ?...
ગોવિંદાને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ, બહાર નીકળીને ફેન્સ સાથે કરી વાતચીત
બોલિવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે, અને હાલમાં તેમનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે. ગોવિંદાને બેભાન અવસ્થામાં મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્ય...
કચરાથી બનશે ઉડ્ડયન બળતણ, ગતિશક્તિ વિદ્યાલય અને એરબસ વચ્ચે ઐતિહાસિક કરાર
ગતિશક્તિ વિદ્યાલયના પ્રાધ્યાપક ડૉ. વેંકટ ચિનાતલાના સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી માન્યતા મળી છે. ત્રણ વર્ષ પહેલાં ડિસેમ્બર 2022માં ડૉ. ચિનાતલાએ પાલિકાના ઘન કચરામાંથી પેટ્રોલ બનાવવા માટ...
નડીયાદ સંતરામ દેરી મંદિર ૫૦ હજારથી વધુ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ દેરી ખાતે જય મહારાજ ના જય ઘોષ સાથે દેવદિવાળી ની ભવ્ય ઉજવણી કરા હતી, જે દરમિયાન પચાસ હજાર થી વધુ ઘી અને તેલ ના દીવા થી મંદિર રોશની થી ઝગમગી ઉઠ્યું હતું. જય મ?...