પૂર્ણ થયું રામ મંદિરનું નિર્માણકાર્ય, 25 નવેમ્બરે શિખર પર લહેરાવાશે ધર્મધ્વજ
શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રામ મંદિર સંબંધિત તમામ નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયાં છે. સોમવારે (27 ઑક્ટોબર) આ જાણકારી આપવામાં આવી હતી. હાલ માત્ર મંદિ?...
ગુજરાત તરફ વધી રહી છે આફત: બંગાળની ખાડી અને અરબ સાગરની સિસ્ટમ અંગે આજની નવીનતમ અપડેટ
Cyclone Montha Updates: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીમાં રચાયેલું ચક્રવાત મોન્થા ઝડપથી મજબૂત થઈ રહ્યું છે અને 28 ઓક્ટોબરની સવાર સુધીમાં તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આગા?...
પાંચ દિવસ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ: જાણો હવામાન વિભાગની વરસાદની લેટેસ્ટ આગાહી
અમદાવાદ: ગુજરાતમાં થોડા કલાકોથી વરસાદે કહેર મચાવ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમા?...
હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રીમંડળનો વિસ્તરણ થયું છે, જેમાં કુલ 26 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા મંત્રીમંડળમાં રાજ્યને ફરી એકવાર યુવા અને દ્રઢ નેતૃત્વ મળી રહ્યું છ...
ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી, 3 ધારાસભ્યોને મંત્રીપદ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નવા મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વને મજબૂત કરવા માટે ત્રણ મહિલા ધારાસભ્યોને મંત્રીપદ પર સ્થાન આપ્યું છે, જે રાજ્યની રાજનીતિમાં મહિલા સશક્?...
નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર, સેન્સેક્સ 385 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25650 ને પાર
સોનાના ભાવમાં શુક્રવારે ભારે તેજી જોવા મળી અને તે પ્રતિ ઔંસ $4,300 ના સ્તરને પાર કરીને નવું રેકોર્ડ હાઈ બનાવ્યું. સત્રની શરૂઆતમાં સોનાની કિંમત $4,378.69 સુધી પહોંચી હતી, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્?...
રેલવે મુસાફરોને ધાબળા સાથે હવે કવર પણ મળશે, રેલવેમંત્રીની જાહેરાત
ભારતીય રેલવેએ મુસાફરોની આરામદાયક અને સ્વચ્છ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે એક નવી પહેલ શરૂ કરી છે — હવે એસી કોચોમાં આપવામાં આવતા ધાબળા (બ્લેંકેટ) સાથે ધાબળા માટે કવર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ...
દિવાળીમાં આયોધ્યાનું રામ મંદિર દોઢ લાખ દીવાથી ઝગમગી ઉઠશે, ગિનીઝ ટીમ પહોંચી રામનગરી
આ વર્ષની દિવાળી અયોધ્યામાં ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઉજવણી સાથે નોંધાય તેવી છે, કારણ કે આ પહેલીવાર ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરના સમગ્ર 70 એકરના સંકુલને દીવો અને લાઇટિંગથી ઝગમગાવામાં આવશે. મંદ?...
જેઓ હિન્દુઓને નાસ્તિક કહે છે તેમની પાસેથી ખરીદી ન કરો : હિન્દુ સંગઠન
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હિન્દુ સંગઠનો છેલ્લા કેટલાક તહેવારો દરમિયાન ધાર્મિક ઓળખને આધારે સામાજિક અને સાંસ્કૃતિક અપીલ કરી રહ્યા છે. નવરાત્રી દરમિયાન બિન-હિન્દુઓને ગરબા મહોત્સવમાં પ...
પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતએ આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતએ આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી હતી. આ અવસરે આયોજિત કાર્યક્ર્...