મમતાના ગઢમાં ગીતા પાઠ માટે 5 લાખ લોકો એકઠા થયા
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં અયોધ્યાની 'બાબરી મસ્જિદ'ના નમૂનારૂપ મસ્જિદ માટે તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય દ્વારા શિલાન્યાસ કરાયાના એક દિવસ પછી, રવિવારે કોલકાતાના બ્રિગેડ પરે?...
મદ્રાસ હાઈકોર્ટનો તિરુપ્પરંકુંદ્રમ મંદિર પર સખત રોષ, દીપ પ્રગટાવવાનો આદેશ અવગણાયો
મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે બુધવારે તીખા શબ્દોમાં અદાલતી તિરસ્કારની કામગીરીના આદેશ જારી કર્યા હતા. સોમવારે અદાલતે મંદિરના વહીટકર્તાઓને તિરૂપ્પરંકુંદમ પહાડી પર આવેલા વિવાદાસ્પદ દી?...
તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીનું દેવતાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન, ભાજપે માફીની માંગ કરી
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે, કારણ કે તેમણે કોંગ્રેસ પાર્ટીની આંતરિક બેઠક દરમિયાન હિંદુ ધર્મ અને તેના દેવતાઓ વિશે કરેલી ટિપ્પણીઓ ભારે વિરોધ?...
મુંબઈમાં મા કાળીની મૂર્તિને મધર મેરીનું રૂપ અપાતાં વિવાદ, પોલીસે નોંધી FIR
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક અનોખી અને વિવાદાસ્પદ ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો છે. અહીં અનિક ગામની હિંદુ સ્મશાન ભૂમિમાં આવેલ કાલી માતાના મંદિરમાં 22 નવેમ્બરના રોજ કાલી માતાની મૂર્તિને ખ્રિસ?...
‘હિંદુઓ વિના વિશ્વનું અસ્તિત્વ નષ્ટ થઈ જશે’ : મણિપુરમાં મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત મણિપુરની ત્રણ દિવસીય મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન તેમણે ઈમ્ફાલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હિંદુ સમાજ, ભારતીય સંસ્કૃતિ અને તેની શા?...
જો મુસ્લિમ અને ખ્રિસ્તી ભારતીય સંસ્કૃતિ અપનાવશે તો તેઓ પણ હિન્દુ : આરએસએસ વડા મોહન ભાગવત
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ગુવાહાટીમાં આરએસએસના શતાબ્દી વર્ષના સમારોહ દરમ્યાન જણાવ્યું કે હિન્દુત્વ કોઈ ભૂગોળ, ભાષા અથવા જાતિની સીમાઓમાં બંધાયેલું નથી, પરંતુ સર્વસમાવેશક અને વૈશ્વિક દ્ર?...
દ્વારકા બાદ શ્રીકૃષ્ણના વધુ એક પવિત્ર સ્થળે નવુ નિર્માણ, અહીં રૂક્ષ્મણી સાથે થયું હતું મિલન
ગુજરાતે છેલ્લા થોડાં વર્ષોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક યાત્રાધામોના વિકાસને વિશેષ પ્રોત્સાહન આપ્યું છે, જેમાં દ્વારકા, પાવાગઢ, અમ્બાજી અને બહુચરાજી જેવા તીર્થોનું કાયાપલટ થઈ ચૂકી છે. હવે આ ?...
બારડોલીમાં ફયાઝે ‘જેનિશ’ બની આદિવાસી વિદ્યાર્થિનીને ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું
મહુવામાં મસ્જીિદની પાછળ રહેતા ફયાઝ રફીક શેખે જેનિશ બનીને તાલુકા મથક મહુવાની બાજુના ગામની સગીર વયની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વર્ષ ૨૦૧૬થી અનેક વખત બળાત્કાર ગુજાર્?...
મૌલવીએ હિન્દૂ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, ધર્માંતરણની આપતો હતો ધમકી
અંકલેશ્વર નજીક આવેલા એક ગામમાં મદ્રેસાના મૌલવી દ્વારા હિંદુ મહિલાની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી મૌલવી અઝ્વદ બેમાતનો પરિચય મહ?...
અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025માં સનાતન સંસ્થાનો વૈશિષ્ટપૂર્ણ સહભાગ – વિવિધ વિષયોને સ્પર્શતું અનોખું ગ્રંથ પ્રદર્શન
"અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ - 2025"માં સનાતન સંસ્થાએ પોતાનો વૈશિષ્ટપૂર્ણ સહભાગ નોંધાવ્યો છે. સંસ્થાએ સ્ટોલ નં. 13 પર રાષ્ટ્ર રક્ષા, ધર્મ જાગૃતિ,અધ્યાત્મ, ધર્મશિક્ષણ આયુર્વેદ તથા બાલ સ?...