નાશિક TCS કેસમાં ચોંકાવનારા ખુલાસા : ‘આરોપીઓ એક ઓર્ગેનાઈઝ્ડ ગેંગ તરીકે કામ કરતા, ટાર્ગેટ પર હતી હિંદુ મહિલાઓ’
મહારાષ્ટ્રના નાશિક સ્થિત Tata Consultancy Services (TCS) ના BPO યુનિટમાંથી બહાર આવેલા મહિલાઓના ઉત્પીડન અને ધર્માંતરણ સંબંધિત કેસમાં પોલીસ તપાસ આગળ વધતા નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ મુજબ, આ કેસમાં સંકળાયેલ ?...
ભરૂચ ધર્માંતરણ કેસ : ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, મૌલવીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં વર્ષ 2021માં સામે આવેલા સામૂહિક ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઇકોર્ટએ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ Geeta Gopiની સિંગલ જજ બેન્ચે 30 માર્ચ 2026ના રોજ બે મૌલવીઓ દ્વારા કરવા...
રામનવમી 2026 : ભગવાન શ્રીરામના જન્મોત્સવનું આધ્યાત્મિક મહત્ત્વ અને ઉજવણીની પરંપરા
રામનવમી શ્રી વિષ્ણુના સાતમાં અવતાર શ્રીરામ જન્મ પ્રીત્યર્થ શ્રી રામનવમી ઊજવે છે. ચૈત્ર સુદ નવમીને રામનવમી કહે છે. ઘણાં રામમંદિરમાં ચૈત્ર સુદ એકમથી નવ દિવસ આ ઉત્સવ ઊજવવામાં આવે છે. રામાયણના ...
હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે : સુપ્રીમ કોર્ટ
ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટએ ધર્મ પરિવર્તન સંબંધિત એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ છોડીને અન્ય કોઈ...
ચૈત્ર નવરાત્રી 2026 : શ્રદ્ધા અને ભક્તિના પર્વનો મંગલ પ્રારંભ, મંદિરોમાં ‘જય માતાજી’ના નાદ ગુંજ્યા
આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રીનો આરંભ થતાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો છે. નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મા શૈલપુત્રીની આરાધના કરી હતી. વહેલી...
વડોદરામાં અનોખો કેસ : મુસ્લિમ યુવક મોહમ્મદ સિરાજ હિન્દુ બની ‘હાર્દિક પટેલ’ બનવા માંગે છે, ધર્મ પરિવર્તન માટે અરજી
વડોદરામાં ધર્મ પરિવર્તનને લઈને એક અનોખો અને ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. મોહમ્મદ સિરાજ નામના એક યુવકે હિન્દુ ધર્મમાં પરત ફરવા માટે સત્તાવાર અરજી કરી છે. આ સાથે તે પોતાનું નામ બદલીને ‘હાર્દિ?...
દેવ ધામણ માલ ખાતે 17મો વાર્ષિક કાર્યક્રમ અને હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું
દેવ ધામણ માલ ખાતે આજે 17મો વાર્ષિક કાર્યક્રમ તથા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું હતું. કાર્યક્રમમાં સાત પુડંચેલ વિસ્તાર સહિત આજુબાજુના ગામોમાંથી હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત ?...
હિંમતનગરમાં જ્વેલર્સના મુસ્લિમ કર્મચારીઓ દ્વારા સગીરાને ફસાવવાનો પ્રયાસ નિષ્ફળ, ત્રણ આરોપી ઝડપાયા
હિંમતનગરમાં એક ગંભીર ઘટનામાં જ્વેલરી શોરૂમમાં કામ કરતા ત્રણ વ્યક્તિઓએ ગ્રાહકો પાસેથી મેળવેલી વ્યક્તિગત માહિતીનો દૂરઉપયોગ કરીને સગીરાને ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલ...
યુનુસના સલાહકાર શફીકુલ આલમના વિવાદિત નિવેદનથી મચ્યો હંગામો, હિંદુ સંગઠનો પર કટાક્ષ
બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે ફરી એકવાર ચર્ચા તેજ બની છે, જ્યારે યુનુસના ચીફ એડવાઇઝર અને પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય અને સામાજિક સ?...
મુસ્લિમ મહિલા સાથે દરગાહ પહોંચેલા હિંદુ યુવક પર હુમલો, યુપીમાં તણાવ
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલી પ્રસિદ્ધ દેવા શરીફ દરગાહમાં ધાર્મિક તણાવ સર્જાય એવી ઘટના સામે આવી છે. અહીં એક હિંદુ યુવાનને માથા પર તિલક લગાવેલું હોવાના કારણે મારપીટ કરાઈ હોવાનો આ?...