“હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી, તો RSS પર સવાલ કેમ?” પ્રિયાંક ખડગેને મોહન ભાગવતનો જવાબ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની કાનૂની સ્થિતિ, નોંધણી અને આર્થિક પારદર્શિતા અંગે કર્ણાટક સરકારના મંત્રી પ્રિયાંક ખડગેએ ઉઠાવેલા સવાલોને લઈને હવે RSSના સરસંઘચાલક મોહન ભાગવતે ખુલ્લો જવાબ આપ્યો ?...
અભિષેક બેનર્જીની મુશ્કેલીઓમાં વધારો: CIDનું સમન્સ, EDની 11 કલાક પૂછપરછ બાદ ફરી કાયદાકીય ઘેરાવ
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય અને કાયદાકીય વિવાદ સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ, સાંસદ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને ર?...
આણંદના યુવક સાથે લગ્ન કરી બે બાળકોની માતા બની, હવે બાંગ્લાદેશી મહિલાની ધરપકડથી પરિવાર વ્યથિત
ગુજરાતના આણંદ જિલ્લામાંથી એક અનોખી અને લાગણીસભર ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલી પ્રેમકથા હવે કાયદાકીય કાર્યવાહીના કેન્દ્રમાં આવી ગઈ છે. ફેસબુક પર પરિચય બાદ પ્રેમમાં પડેલ...
ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ-AAP વચ્ચે ક્રેડિટ વોર! આંદોલન પહેલાં જ બંને પક્ષોમાં ઘર્ષણ, નેતાઓએ એકબીજા પર કર્યા પ્રહારો
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને યોજાનારા આંદોલન પહેલાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ક્રેડિટ લેવાની હોડ શરૂ થઈ ગઈ છે. ખેતરોમાંથી પસાર થતા વીજપોલ અને તેના વળતર સહિતના મુદ્દાઓને લ?...
જીવનસાથી એપ પર મોટો કૌભાંડ! ‘આદિત્ય પટેલ’ બની કરીમે 20થી વધુ હિન્દુ યુવતીઓને ફસાવી હોવાનો આરોપ
અમદાવાદમાં ઓનલાઈન મેટ્રિમોનિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મહિલાઓ સાથે છેતરપિંડી અને શોષણ કરવાના ગંભીર આરોપો સાથે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બજરંગ દળ અને પીડિત મહિલાના દાવા મુજબ, કડ?...
વડોદરા : ભાવભીની વિદાય સાથે નીકળી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમયાત્રા, હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ
વડોદરાના માંજલપુર વિસ્તારના ભાજપના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મંગળવાર, 2 જૂનના રોજ તેમના અવસાન બાદ બુધવાર, 4 જૂને ભાવભીની વિદાય સાથે તેમન...
લખનઉમાં દિવ્યાંગ અને માનસિક બીમાર 15 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મનો આરોપ, મુખ્ય આરોપીની ધરપકડ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના જાનકીપુરમ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 15 વર્ષીય દિવ્યાંગ અને માનસિક રીતે બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આ?...
જસ્ટિસ યશવંત વર્માનો રાજીનામા બાદ પણ મહાભિયોગ શક્ય, સરકાર ન્યાયતંત્રમાં પારદર્શિતાનો કડક સંદેશ આપશે
અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ ચાલી રહેલા વિવાદમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. કરોડો રૂપિયાની રોકડ રકમ મળવાના કેસ બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ ત...
અકસ્માત દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને શ્રધ્ધાંજલિ સહાય અર્પણ કરતાં મોરારિબાપુ
પ્રદેશ અને દેશમાં અકસ્માત દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ શ્રધ્ધાંજલિ સહાય અર્પણ કરતાં રહ્યાં છે. થોડા દિવસો દરમિયાન અકસ્માત ભોગ બનનાર ૬૮ વ્યક્તિઓનાં વારસદારને રૂપિયા ૧૦...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ : વિકાસ પ્રોજેક્ટ્સથી લઈને કચ્છ બોર્ડર વિઝિટ સુધી વ્યસ્ત કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 મે દરમિયાન બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમ?...