મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4 ભડથું
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને હૃદયદ્રાવક અકસ્માત બન્યો, જેમાં ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી અને તેમાં સવાર ચાર લોકોનું ઘટનાસ્થળે જ મ?...
સ્વતંત્રતા પહેલાં ભાવનગરમાં સ્વનિર્ભર સમાજ માટે શરૂ થયેલ સીવણ વર્ગ
સ્વદેશી, સ્વનિર્ભર કે આત્મનિર્ભર વગેરે અભિયાનો અત્યારે સમગ્ર દેશમાં તેજ ગતિથી ચાલી રહેલ છે, પરંતુ ગોહિલવાડમાં તો સ્વતંત્રતા પહેલાં પણ આ પ્રવૃત્તિ ચાલતી હતી. ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આતંકીની NIA દ્વારા ધરપકડ
દિલ્હી આતંકી બ્લાસ્ટ મામલે તપાસ હવે વધુ તેજ બની ગઈ છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આ મામલે વધુ એક આતંકી જાસિર બિલાલ વાનીની ધરપકડ કરી છે, જે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીગુંડનો રહેવાસી ?...
શેખ હસીનાને ફાંસીના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં હિંસા – દેશભરમાં આગજની અને અફરાતફરી
બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ‘કંગારૂ કોર્ટે’ ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવતા દેશમાં વિનાશક હિંસા, અફરાતફરી અને રાજકીય તણાવ ફાટી નીકળ્યો છે. આ ચુકાદા બાદ રાતભર દેશભરમ?...
સેન્સેક્સ 190 પોઈન્ટ ગગડી ગયો છે, નિફ્ટી 25,950 થી નીચે
આજે ભારતીય શેરબજારમાં રિયલ્ટી અને મેટલ ક્ષેત્રના શેરો મોટાં દબાણ હેઠળ ટ્રેડ કરી રહ્યા છે. બંને ક્ષેત્રોના મુખ્ય સૂચકાંકો લગભગ 1% ની ક્ષતિ સાથે ઘટ્યા છે, જેમાં હિન્દુસ્તાન ઝિંક અને સેલ ફ્યુચર...
દિલ્હી બ્લાસ્ટ પછી ગુજરાત DGPનો આદેશ, રાષ્ટ્રવિરોધી હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે એક મહત્વપૂર્ણ અને કડક આદેશ પ્રગટ કર્યો છે, જેના હેતુ રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા વ્યક્તિઓ પર ઝડપી અને અસરકારક ન...
કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ દિલ્હી બ્લાસ્ટને ગણાવ્યું ‘કાશ્મીરમાં અત્યાચાર’નું પરિણામ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો છે, ત્યારે આ ઘટનાને લઈને રાજકીય પ્રતિસાદો પણ ઝડપથી પ્રગટ થઈ રહ્યા છે. ઇસ્લામિક આતંકીઓ દ્વારા આ હુ?...
લાલુ પરિવાર વિખેરાયો : તેજ પ્રતાપ-રોહિણીએ તોડ્યા સંબંધ, બીજી ત્રણ બહેનોએ પણ ઘર છોડ્યું
લાલુ પ્રસાદ યાદવનો પરિવાર, જે બિહારની રાજનીતિમાં દાયકાઓથી શક્તિ અને એકતાનું પ્રતિક માનવામાં આવતો હતો, હવે ગંભીર વિખવાદ અને તણાવની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આ વિખવાદની શરૂઆત જૂના કુટ...
ડેડીયાપાડા : PM મોદીની હાજરીમાં 15 નવેમ્બરનો ઐતિહાસિક રાષ્ટ્રીય કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને સમર્પિત આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાબીજેપી સંગઠનએ ઉત્કૃષ્ટ આયોજન તથા સંગઠન શક્તિનું દેશને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. કાર્યક્રમના આયોજનમાં નર્મદ?...
બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર, PM મોદી રહેશે હાજર
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીત પછી નવી સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે. એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે 20 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે, અને આ ...