ઓપરેશન સિંદૂર પર વાઇસ ચીફ નાગેશ કપૂરનું મહત્વપૂર્ણ નિવેદન, રાફેલને ગણાવ્યો ‘હીરો’
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પોતાની શક્તિ અને વ્યૂહાત્મક ક્ષમતાનો મજબૂત પરિચય આપ્યો છે. ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નાગેશ કપૂરે મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે આ ઓપરેશ...
ચક્રવાત દિતવાહ દરમિયાન સહાય બદલ શ્રીલંકાએ ભારતીય વોરશિપને આપ્યું સન્માન
નવેમ્બર 2025માં આવેલા ભયંકર ચક્રવાત દિતાવાહ બાદ રાહત અને બચાવ કામગીરીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ભારતીય નૌકાદળ સહિત વિવિધ દેશોના કુલ આઠ યુદ્ધ જહાજોને શ્રીલંકા સરકારે સન્માનિત કર્યા છે. આ ?...
ભારતનો મોટો સંરક્ષણ દાવ, 79 હજાર કરોડની ખરીદી મંજૂર થતાં ચીન-પાકિસ્તાનમાં ચિંતા
ચીન અને પાકિસ્તાન માટે ચિંતા વધારી દે એવો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. ભારતની ત્રણેય સેનાઓ—થલસેના, નૌસેના અને વાયુસેના—ને વધુ શક્તિશાળી અને આધુનિક બનાવવા માટે અંદાજે ₹79,000 કરોડના હથિ?...
અંકલેશ્વર ખાતે ભારતીય વાયુસેનાના સારંગ હેલિકોપ્ટરનું અદ્ભૂત કરતબ
ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અંકલેશ્વર એરફિલ્ડ પર પોતાના શાનદાર હવાઈ કૌશલ્યનું પ્રદર્શન કરીને ભરૂચ જિલ્લાના લોકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. વાયબ્રન્ટ કલર્?...
જેસલમેર બોર્ડર પાસે ખેતરમાં મળ્યું ભારતીય વાયુસેનાનું UAV
રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાનની સરહદ નજીક રામગઢ થાણા વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું એક તૂટેલું માનવરહિત વિમાન (UAV) મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ UAV એક ખેતરમાં ખૂબ જ ખરાબ હાલ...
પાકિસ્તાનમાં હાહાકાર મચાવનાર ભારતીય મિસાઈલ હવે સૌથી મોટા મુસ્લિમ દેશને વેચાશે
દક્ષિણ એશિયાના સૌથી ઘાતક હથિયારોમાં ગણાતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલે "ઓપરેશન સિંદૂર" દરમિયાન પાકિસ્તાનમાં ભારે તબાહી મચાવી હતી. મે મહિનામાં ભારતીય વાયુસેનાએ આ મિસાઇલનો ઉપયોગ પાકિસ?...
પાકિસ્તાની મિસાઈલોને નિષ્ફળ બનાવનાર S-400 સિસ્ટમના વધારાના હથિયારો ખરીદશે ભારત
ભારત અને રશિયા વચ્ચે રક્ષા સહકારને વધુ મજબૂત બનાવવાના સંકેતો મળી રહ્યા છે, ખાસ કરીને અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ્સના ક્ષેત્રમાં. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, હાલ બંને દેશો વચ્ચે S-400 ટ્રાયમ્ફ ...
ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર
ભારતીય વાયુસેના (IAF) એ 2 અને 3 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત અને રાજસ્થાન નજીક અરબી સમુદ્રના સંવેદનશીલ વિસ્તારમાં યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસનું સ્થાન વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે, કા?...
અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઈલ: એશિયાથી યુરોપ સુધી નિશાન સાધી શકતી ભારતની અતિ આધુનિક શક્તિ
ભારતે સંરક્ષણ ક્ષમતાનું વ્યૂહાત્મક પ્રદર્શન કરતા બેલિસ્ટિક મિસાઈલ (IRBM) અગ્નિ-5 ICBMનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી દીધું છે. 20 ઑગસ્ટના રોજ ઓડિશાના ચાંદીપુર ખાતેના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી બે...
પાકિસ્તાની વિમાનો માટે ભારતીય એરસ્પેસ બંધ, પ્રતિબંધ 23 ઓગસ્ટ સુધી લંબાવ્યો
ભારત સરકાર દ્વારા પાકિસ્તાની વિમાનો માટે ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને વધુ એક વખત લંબાવવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સોશિયલ મીડ?...