કારગિલ વિજય દિવસ પર સેનાએ કર્યું ભૈરવ અને રુદ્ર બ્રિગેડનું ગઠન
કારગિલ વિજય દિવસ પર ભારતીય સેનાના નવા પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દેશની રક્ષા તૈયારી અને સેનાની ભવિષ્યની દિશા અંગે વિશદ રીતે પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે પાકિસ્તાનને સીધી ચેતવણી આપત?...
બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના
ભારતીય સેનાના જવાનો અને અર્ધલશ્કરી દળોમાં ફરજ બજાવતા હિરો માત્ર બોર્ડર પર જ નહીં, પણ જીવનના દરેક ક્ષેત્રે પોતાના બલિદાનથી રાષ્ટ્રના રક્ષણમાં અવિરત યોગદાન આપે છે. હવે, તેમના પરિવારજનો માટે ?...
પૂંચમાં લેન્ડમાઈન વિસ્ફોટ: એક અગ્નિવીર શહીદ, 2 જવાનો ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના પુંચ જિલ્લાના એલઓસી નજીક આજે એક દુખદ ઘટના બની, જેમાં લેન્ડમાઇન વિસ્ફોટમાં એક અગ્નિવીર જવાન શહીદ થયો અને બે અન્ય ઘાયલ થયા. આ દુર્ઘટના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં પેટ્રોલિંગ દ?...
DGMOએ કહ્યું ‘રાઇના દાણા જેટલું પણ પાકિસ્તાને નુકસાન નથી પહોંચાડ્યું, હજુય મિશન માટે સેના તૈયાર’
ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ, ભારતીય સેનાની રણનીતિ, સેનાની યોજનાઓ વગેરને લઇને ભારતીય સેનાના ત્રણેય મહાનિર્દેશકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શું કહેવામાં આવ...
ગુજરાતની વતની છે ‘ઓપરેશન સિંદૂર’ને લીડ કરનાર આ અધિકારી
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આપી દીધો છે. આ ઓપરેશન ભારતીય સુરક્ષા દળો માટે એક દ્રઢ અને નિર્મમ જવાબરૂપ કાર્યવાહી રહી છે, જેમાં પાકિસ્તાન અને પાક અધિકૃ...