કાશ્મીરમાં આર્મી ડોગ ‘ટાયસન’નું શૌર્ય, ગોળી વાગ્યા પછી પણ ઑપરેશન સફળ બનાવ્યું
કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી ઑપરેશન દરમિયાન ભારતીય સેનાના એક તાલીમબદ્ધ શ્વાને અદભૂત બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારતીય સેનાની સાથે કાર્યરત એસોલ્ટ ડોગ ‘ટાયસન’એ આતંકીઓ સુધી પહોં?...
પુલવામા હુમલાની સાતમી વરસી, PM મોદી સહિત રાષ્ટ્રીય નેતાઓએ 40 CRPF શહીદોને આપી શ્રદ્ધાંજલિ
આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશ 2019માં થયેલા ભયાનક પુલવામા આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને યાદ કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓએ માતૃભૂમિ માટે સર્વોચ્?...
રાહુલ ગાંધીના નિવેદન બાદ ‘Four Stars of Destiny’ પુસ્તક પર વિવાદ : પૂર્વ સેનાધ્યક્ષ એમ. એમ. નરવણેએ આપ્યું સ્પષ્ટીકરણ
પોતાના અપ્રકાશિત પુસ્તક ‘Four Stars of Destiny’ને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે ભારતીય સેનાના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ પહેલી વખત નિવેદન આપ્યું છે. મંગળવારે (10 ફેબ્રુઆરી) તેમણે સોશિયલ મીડિય...
ઉધમપુરમાં સક્રિય ઓપરેશન : સુરક્ષા દળો અને જૈશના આતંકીઓ વચ્ચે ગોળીબાર
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાની સુરક્ષા પરિસ્થિતિ આજે ગંભીર બની ગઈ છે. ઉધમપુરના મજલતા અને જોફડ-રામનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે. આ ઘટ?...
ઇન્સ્ટાગ્રામ પર આર્મી જવાનોને પોસ્ટ પર પ્રતિબંધ, ફક્ત સર્ફિંગને મંજૂરી
ભારતીય સેનાએ બદલાતા સમય અને ટેકનોલોજીના પડકારોને ધ્યાનમાં રાખીને પોતાની સોશિયલ મીડિયા નીતિમાં મહત્વનો ફેરફાર કર્યો છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે સેનાના જવાનો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામ ?...
હાઈફા મેયરનું નિવેદન: “ભારતીય સૈનિકોએ અપાવી સ્વતંત્રતા, ઇતિહાસનાં પુસ્તકોમાં ફેરફાર કરાશે”
બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય સૈનિકોએ અનેક યુદ્ધોમાં અંગ્રેજોની તરફથી લડત આપી હતી, પરંતુ તેમની બહાદુરીનો શ્રેય ઘણી વખત માત્ર બ્રિટિશ આર્મીને જ મળતો રહ્યો. હવે ઇઝરાયેલના હાઈફા શહેરે આ ઐતિહાસ?...
ભારતીય સેનાએ મિગ-21 વિમાનને વિદાય આપી, 1965, 1971 અને 1999ના યુદ્ધોમાં ભૂમિકા નોંધાવી
ભારતીય વાયુસેનાનું અગ્રણી લડાકૂ વિમાન મિગ-21 આજે, 26 સપ્ટેમ્બરના રોજ, પોતાના 63 વર્ષના સન્માનનીય સેવાકાળ પછી સેવામુક્ત થઈ ગયું છે. મિગ-21 ભારતના પ્રથમ સુપરસોનિક લડાકૂ વિમાન તરીકે જાણીતું છે અને ત?...
‘સાચો ભારતીય આવી વાત ન કરે…’: સૈન્ય ટિપ્પણી પર રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રીમ કોર્ટે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ભારતીય સેનાને લઈ આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે કડક ફટકાર લગાવી છે. સુપ્રીમની બેંચે, જેમાં જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન ?...
પહેલગામ હુમલામાં સામેલ આતંકી સુલેમાન અને યાસિર ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો
ભારતીય સેનાએ પહલગામ આતંકી હુમલાનો પડઘો ભરપૂર રીતે આપ્યો છે. લગભગ ત્રણ મહિના પહેલા થયેલા ભયાનક હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરનાર આતંકીઓને દાચીગામ ફોરેસ્ટ વિસ્તારમાં ઘેરબંદી કરી ઠાર ...
ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરમાં થયેલા પહલગામ આતંકી હુમલા સાથે જોડાયેલા આતંકવાદીઓની અટક કરવા માટે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક?...