મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરથી ભારત વિરુદ્ધ ચાલતા આતંકી નેટવર્ક પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃ?...
ગુજરાત ATSનું મોટું ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાણના આરોપમાં 8 આતંકીઓ ઝડપાયા
ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાના આરોપમાં 8 શંકાસ્પદોની ધરપકડ કરી છે. ATSને મળેલી ચોક્કસ બાતમીના આધા?...
UNમાં ભારતનો પાકિસ્તાન પર આકરો પ્રહાર : તમારી નફરતની ફેક્ટરી હવે દુનિયા સામે નહીં ચાલે
United Nationsમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન સામે કડક શબ્દોમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ભારતના કાયમી પ્રતિનિધિ P. Harishએ પાકિસ્તાન પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે ત્યાંની સર...
પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ હમઝા બુરહાન પાકિસ્તાનમાં ગોળીબારનો શિકાર, અજ્ઞાત હુમલાખોરોએ કરી હત્યા
2019ના પુલવામા આતંકી હુમલા સાથે જોડાયેલા આતંકીઓ સામે કાર્યવાહીનો સિલસિલો યથાવત છે. આ વચ્ચે એક મોટી ખબર સામે આવી છે કે પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ નો કમાન્ડર અને પુલવામા હુમલાનો ...
પાકિસ્તાનમાં મસૂદ અઝહરના ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું સંદિગ્ધ મોત, જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતો હતો
પાકિસ્તાનમાંથી એક મોટી અને રહસ્યમય ખબર સામે આવી છે, જેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા મૌલાના મસૂદ અઝહરના મોટા ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું સંદિગ્ધ મોત થયું હોવાનું સામે આવ્યું છે. ?...
કાશ્મીરમાં આર્મી ડોગ ‘ટાયસન’નું શૌર્ય, ગોળી વાગ્યા પછી પણ ઑપરેશન સફળ બનાવ્યું
કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી ઑપરેશન દરમિયાન ભારતીય સેનાના એક તાલીમબદ્ધ શ્વાને અદભૂત બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારતીય સેનાની સાથે કાર્યરત એસોલ્ટ ડોગ ‘ટાયસન’એ આતંકીઓ સુધી પહોં?...
પુલવામા હુમલાની સાતમી વરસી, PM મોદી સહિત રાષ્ટ્રીય નેતાઓએ 40 CRPF શહીદોને આપી શ્રદ્ધાંજલિ
આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશ 2019માં થયેલા ભયાનક પુલવામા આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને યાદ કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓએ માતૃભૂમિ માટે સર્વોચ્?...
જમ્મુ કાશ્મીર : ઉધમપુરમાં જૈશના ટોપ કમાન્ડર માવી સહિત 2 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે દિવસ સુધી ચાલેલા ભીષણ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના બે પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા છે. મંગળવારે (3 ફેબ્રુઆરી) શરૂ થય?...
ઉધમપુરમાં સક્રિય ઓપરેશન : સુરક્ષા દળો અને જૈશના આતંકીઓ વચ્ચે ગોળીબાર
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાની સુરક્ષા પરિસ્થિતિ આજે ગંભીર બની ગઈ છે. ઉધમપુરના મજલતા અને જોફડ-રામનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે. આ ઘટ?...
નવસારીથી ફૈઝાન શેખની ATS દ્વારા ધરપકડ, જૈશ-અલ કાયદા લિંક્સની આશંકા, હથિયાર જપ્ત
ગુજરાતની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ સમયસર કાર્યવાહી કરીને એક મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. 25 જાન્યુઆરી, 2026ના રોજ ATSએ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી ફૈઝાન ...