કેરળમાં પીએમ મોદીનો સંદેશ, પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ભારતીયોની સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરલના પ્રવાસે છે. અહીં એર્નાકુલમમાં યોજાયેલી એક જનસભાને સંબોધતા તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે હાલની ...
પીએમ મોદીએ 4 ટ્રેનોને લીલી ઝંડી બતાવી, કેરળમાં રેલ કનેક્ટિવિટી મજબૂત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે કેરળના પ્રવાસે રહ્યા હતા, જ્યાં તેમણે તિરુવનંતપુરમમાં યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધિત કરી અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ પહેલો?...
છેડતીના આરોપ બાદ દીપકની આત્મહત્યા કેસમાં કેરળની મહિલા સામે ગુનો દાખલ
કેરળના કોઝિકોડ જિલ્લાના ગોવિંદપુરમ વિસ્તારના 42 વર્ષીય દીપક નામના વ્યક્તિએ 18 જાન્યુઆરીના રોજ આત્મહત્યા કરી લેતાં રાજ્યમાં ભારે ચર્ચા અને ચિંતાનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, થોડા દિ?...
યૌન શોષણના ત્રણ કેસ બાદ કોંગ્રેસમાંથી બહાર કરાયેલા ધારાસભ્ય રાહુલ મમકૂટાથિલની ધરપકડ
કેરળના પલક્કડથી કોંગ્રેસમાંથી નિષ્કાસિત ધારાસભ્ય રાહુલ મમકૂટાથિલને યૌન શોષણના ગંભીર આરોપોના પગલે શનિવાર મધરાતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસા?...
સાઉથ સિનેમાના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મોમાં કરી હતી ભૂમિકા
દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ સિનેમાના દિગ્ગજ એક્ટર, ડિરેક્ટર, લેખક અને નિર્માતા શ્રીનિવાસનનું 69 વર્ષની વયે અવસાન થયું છે. લગભગ ચારથી પાંચ દાયકાની ?...
SIR પર રોક લગાવવાની માગ કરતી કેરળ સરકારની અરજી હાઇકોર્ટે ફગાવી
કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારને મોટો ઝટકો આપતાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારા (Special Intensive Revision – SIR) પ્રક્રિયાને રોકવાની અથવા મોકૂફ રાખવાની માંગ ફગાવી દીધી છે. જસ્ટિસ વી.જી. અરુણની બેન્ચે સ્પષ્ટ કર્ય?...
સબરીમાલા મંદિરમાં સોનાની તસ્કરી મામલે બોર્ડના પૂર્વ ચેરમેન એન વાસુની ધરપકડ
કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં થયેલી સોનાની ચોરીના કેસમાં મોટો વળાંક આવ્યો છે, કારણ કે તપાસ ટીમે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB)ના પૂર્વ અધ્યક્ષ અને કમિશ્નર એન. વાસુને 11 નવેમ્બરે ધરપકડ કરી ?...
‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત હાલ બીજીવાર કેરળની મુલાકાતે છે, જ્યાં તેમણે એક મહત્વપૂર્ણ ભાષણ આપ્યું છે. તેમણે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા આયોજિત "શિક્ષણ સંમેલન – જ?...
કોણ છે સદાનંદન માસ્ટર, જેમને રાજ્યસભામાં કરાયા નોમિનેટ
કેરળના (Kerala) ભાજપ નેતા (BJP Leader) સી. સદાનંદન માસ્ટરનું (Sadanandan Master) નામ ભારતના રાજકીય અને સામાજિક પટલ પર એક નિર્ભીક, સમર્પિત અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યું છે. 13 જુલાઈ 2025ના રોજ રાષ્ટ્રપતિ દ?...
‘ખતના’ માટે દોઢ મહિનાના બાળકને આપ્યું બેહોશીનું ઇન્જેક્શન, થઈ ગયું મોત
કેરળના કોઝિકોડમાં 6 જુલાઈ, 2025ના રોજ સુન્નત (circumcision) માટે લઈ જવામાં આવેલા માત્ર 2 મહિનાના બાળકનું મૃત્યુ થયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુઃખ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃત બાળક અમીન આદમને ત?...