ફાગણી પૂનમ નિમિત્તે પદયાત્રિકોના સૌથી મોટા સોમવાર પ્રાર્થના મંડળના ભંડારાનો રવિવારે પ્રારંભ
મહેમદાવાદના શ્રી સોમવાર પ્રાર્થના મંડળ અને રામરોટી સેવા ટ્રસ્ટના પદયાત્રિકો માટેના ડાકોર જતા માર્ગ ઉપરના સૌથી મોટા ભંડારાનો તા-9- માર્ચના રોજ સાંજના6-00 કલાકે ભવ્ય પ્રારંભ થશે અને તે ભંડારો 12...
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાતા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ વરાયા
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં 27 મહિનાના વહીવટદારના શાસન બાદ આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પક્ષની દરેક નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી હોવાના પરિણ?...
નડિયાદના જવાહરનગર વિસ્તારમાં ૩ યુવકોના મોતનો મામલો, FSL રિપોર્ટમાં મોતના કારણનો ચોંકાવનારો ખુલાસો
ખેડા જિલ્લાના નડિયાદમાં 9 ફેબ્રુઆરીના રોજ ત્રણ વ્યક્તિના શંકાસ્પદ મોત નિપજ્યા હતા. શહેરના જવાહર નગર વિસ્તારમાં ઘટના બની હતી. જ્યાં જીરા સોડા પીધા પછી ત્રણેય વ્યક્તિ ગંભીર હાલતમાં મળી આવી હ?...
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મહેમદાવાદ દ્વારા થેલેસેમિયા ટેસ્ટિંગ- અવેરનેસ કેમ્પ સંપન્ન
મહેમદાવાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટિંગ એન્ડ એવરનેસ કેમ્પ યોજાયો હતો.જેમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સહિત શહેરની અન્ય કોલેજ?...
KDCC બેંકની ઘડીયા શાખાના બાકીદારના ચેક રીટર્ન કેસમાં કોર્ટે આરોપી કમલેશભાઈ રાઠોડને ૧ વર્ષની સજા ફટકારી
ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડીઆદની ઘડીયા શાખામાંથી ધીરાણ લેનાર કમલેશભાઈ કાનાભાઈ રાઠોડ રહે.ઝંડા, તા-કપડવંજ, જી-ખેડા ધિરાણની રકમ સમયસર નહી ભરતા ફરીયાદી કેડીસીસી બેંકના ઓફીસરશ્રી ?...
ઉત્સવધામ વડતાલમાં મહાશિવરાત્રી નિમિત્તે દેવો સમક્ષ ૧૧૦૦ કિલો શક્કરિયા ઉત્સવ ઉજવાયો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨૬મીને બુધવારે મહાશિવરાત્રીના શુભ પર્વે મંદિરમાં બિરાજતા દેવો સમક્ષ વડોદરાના કૃષ્ણકાંતભાઇ શાંતિલાલભાઇ પટેલ તથા પરિવ...
નડિયાદ તાલુકા અને મહેમદાવાદ તાલુકાની વિવિધ શાળાઓ ખાતે કિશોરીઓ માટે સેનિટેશન યુનિટનું ઉદ્ધાટન
ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ દ્રારા મહેમદાવાદ તાલુકા અને નડિયાદ તાલુકાની વિવિધ શાળાઓ ખાતે પ્રૉજેક્ટ "ગરિમા” હેઠળ કિશોરીઓ માટે સેનિટેશન યુનિટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. અમદાવાદ સ્થિત ટ્?...
ઉત્સવ ધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૧૧૦૦ કિલોનો બોર ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવ ધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ ૨૩મી ફેબ્રુઆરીને રવિવારના રોજ શ્રી શિક્ષાપત્રી લેખન એવમ આચાર્ય સ્થાપન દ્વિ શતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉ?...
પૂ.રવિશંકર મહારાજની 141મી જન્મજયંતિ નિમિતે મહેમદાવાદથી સરસવણીની વિચાર પદયાત્રાનું ભવ્ય આયોજન
પૂજ્ય રવિશંકર મહારાજ વિચાર પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા પૂજ્ય મહારાજની 141'મી જન્મજયંતી નિમિત્તે એક વિશાળ વિચાર પદયાત્રાનું આયોજન આગામી તારીખ-25 ફેબ્રુઆરી'2025ના રોજ સવારે 9:00 કલાકે ખાત્રજ ચોકડી અ?...
ચકલાસી પો.સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા ચોર આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા શોધી કાઢવા સારુ ડ્રાઇવ આપેલ હોય જે ડ્રાઇવ સફળ બનાવવા સારૂની સુચ...