ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા પરિવારજનો સુવર્ણ જ્યંતી મહોત્સવમાં જોડાયા
ભારત વિકાસ પરિષદ ગુજરાત ના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગ સાયન્સીટી, વિજ્ઞાન ભવન, અમદાવાદ ખાતે યોજાયો. સુવર્ણ જયંતિ કાર્યક્રમ ના દીપ પ્રાગટ્ય ભુપેન્દ્રભાઈ પટેલ( ગુજરાત મુખ્ય મંત્રી ) મેયર પ્ર?...
શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર (તપોવન) ૨૮મી batchનો પદવીદાન સમારોહ યોજાયો
શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં અને કો - ઓર્ડીનેટર રાહુલભાઈ દવે ની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંત?...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડા જિલ્લા ભાજપે ૩૩ સભ્યોને કર્યા સસ્પેન્ડ
સ્થાનિક સ્વરાજ ચૂંટણી-૨૦૨૫મા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી કરવા તેમજ પરિવાર માંથી અપક્ષ ઉમેદવારી કરાવવા માટે તાત્કાલિક અસરથી 33 સભ્યોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સ...
પીએમ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ની આઠમી શ્રેણીને ધારાસભ્ય પંકજ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓએ નિહાળ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની અભિનવ પહેલ કરેલી છે. જે અ...
નડિયાદ શ્રી સંતરામ મહારાજના ૧૯૪મા સમાધિ મહોત્સવે યોજાયેલી રામકથાનું સમાપન
સંતરામભૂમિ નડિયાદના આંગણે શ્રી સંતરામ મહારાજના ૧૯૪ માં સમાધિ મહોત્સવે યોજાયેલી રામકથાના સમાપને પૂ .મોરારિબાપુ રામકથા ને સંક્ષિપ્તમાં વર્ણવવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, રામ...
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાતા ખેડા જિલ્લા ભાજપ દ્વારા ભારે આતશબાજી સાથે ઉજવણી
દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૨૭ વર્ષ બાદ ભવ્યાતિભવ્ય વિજય થયો છે ત્યારે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે ફટા...
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ ?? ત્રણ વ્યક્તિઓના મોતથી આક્ષેપો થયા !
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓના મોતથી ચકચાર મચી જવા પામી છે, પરિવારજનોનો આક્ષેપ છે કે ઝેરી દારૂ પીવાથી આ વ્યક્તિઓની હાલત બગડી હતી, જે આક્ષેપોને લઈ નડિયાદ સ્થાનિક પોલીસે ત...
નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : પાટીદાર અનામત આંદોલન બાદના કેસ પરત ખેંચવાને લઈને સત્તાવાર જાહેરાત
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જણાવેલ કે, ગુજરાતમાં ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન સમયે હાલ ભાજપના ધારાસભ્ય અને તે સમયના પાટીદાર આંદ?...
રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચુકવી દર દાગીના કાઢી ચોરી કરતી કુખ્યાત ગેંગને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના આપેલ. તા.૦૨/૦૨/૨૦૨૫ ના રોજ નડીયાદ ટાઉન પો.સ્ટ?...
શ્રી સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ
નડિયાદ શ્રી સંતરામ મંદીરના ૧૯૪માં સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સહભાગી બન્યા હતા. આ વેળાએ તેમણે શ્રી સંતરામ સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી બ્લડ ડોનેશન ક?...