નડિયાદ બીવીપી શાખા ઘ્વારા નોટબુક-ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લામાં ભારત વિકાસ પરિષદ નડીઆદ શાખા અને શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે રાહત દરે નોટબુક- ચોપડા વિતરણનો શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિ, નડીઆદ ખાતે કાર્યક્રમ યોજવા?...
નડિયાદમાં વૃદ્ધનુ એટીએમ કાર્ડ બદલીને એક શખ્સે ૧ લાખ રૂપિયા ઉપાડી લેતા ફરિયાદ
નડિયાદ શહેરમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે, જેમાં ટાઉન પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદના મંજીપુરા રોડ ખાતે રહેતા ગત 1...
એક ૧૪ વર્ષિય દિવ્યાંગ વિદ્યાર્થી પ્રિન્સ મંત્રી કે જે ગીતાજીના ૧૮ અધ્યાયના તમામ શ્લોકો કડકડાટ બોલે છે
ખેડા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર, નડિયાદ ખાતે દર વર્ષે ઉનાળાના વેકેશનમાં ભગવત ગીતાજી વિશે વિદ્યાર્થીઓને જાણકારી મળે , વિદ્યાર્થીઓ નાનપણથી આધ્યાત્મિકતા તરફ વળે , ગીતાજી શું છે. એ ?...
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
ગઈકાલે તા..15/5/25 ના રોજ સ્થાનિક રહીશો દ્વારા માન. ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ને તેમના કાર્યાલય ખાતે રજુઆત કરતાં. .ધારસભ્ય દ્વારા સ્થાનિકોની રજુઆતને ધ્યાને લઈ તાત્કાલીક માન. પ્રાંત અધિકારી અને નેશન...
નડિયાદમાં કરંટ લાગવાથી ૪૫ વર્ષીય આધેડનું મોત : તંત્રની ગંભીર બેદરકારી
નડિયાદ શહેરમાં મિલરોડ સર્કલ ઉપર પરોઢીએ યુવકને કરંટ લાગવાની ઘટના બનવા પામી છે, જે ઘટનામાં વધારે ઈજાઓ પહોંચતા યુવકનું મોત થવા પામેલ છે. શહેરના મિલ રોડ સર્કલ ઉપર ચા પાણી કર્યા બાદ આધેડ બેઠા હત?...
આજે નડીઆદ દિવસ : ૧૮૬૬માં આજના દિવસે નડીઆદ સુધરાઈની સ્થાપના થઈ હતી
સરદારના ઉપનામથી ઓળખાતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન એવું નડીઆદ, મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત ચળવળની શરુઆત પણ અહીંથી કરી; આ શહેર ગોવર્ધનરામ ત્રિપાઠીની...
દેશના વીર જવાનોને બિરદાવવા નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
પહેલગામમાં થયેલા આંતકી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ "ઓપરેશન સિંદૂર" દ્વારા શૌર્ય અને બહાદુરીના દર્શન કરાવ્યા છે. રાષ્ટ્રની રક્ષા કરતાં દેશનાં સશસ્ત્ર દળોના જવાનોનાં સન્માનમાં રાષ્ટ્રભા?...
લીંબાસીના ખેતરમાં થતા દારૂના કટીંગ પર પોલીસ ત્રાટકી, રૂ. ૬૫ લાખનો જથ્થો ઝડપાયો
માતરના લીંબાસી ગામે તારાપુર રોડ પર આવેલ એક ખેતરમાં સોમવાર મધરાતના સમયે બહારથી કન્ટેનરમાં ભરી લાવવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનું બુટલેગરો કટીંગ કરતા હતા બરોબર આ જ સમયે બાતમીના આધારે ત્ર?...
ચરોતરનું એકમાત્ર નરસિંહ ભગવાનનું મંદિર ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સ્થિત છે
વૈશાખ સુદ ચૌદશ એટલે નરસિંહ ભગવાનની જયંતિ કે જે નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે અતિ પૌરાણિક નરસિંહ ભગવાનનું મંદિર આવેલું છે. આશરે 300 વર્ષ પહેલાં આ મંદિર એક સાધુએ બનાવ્યું હોવાની લોકવાયકા છે. તેમ?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ૧૫ મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાવવા ઉપર પ્રતિબંધ
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો. રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે, કોઈ પણ પ્રસંગમાં ફટાકડા નહીં ફોડી શકાય. આ સાથે કોઈ કાર્યક્રમમાં ડ્રોન પણ ઉડાવી નહિ શ?...