ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન નજીક આખરે બીજો દીપડો પણ પાંજરે પુરાયો
ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન નજીક દિપડાએ દેખા દીધી હતી, જેને લીધે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જે બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યો હતો, જેમાં દિપડો આવી જતા સૌએ ?...
૩૧ ડિસેમ્બર પહેલા પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ ટીમ
ખેડા જીલ્લામા દારૂ તથા જુગારની બંદી ઉપર અંકુશમાં રાખવા સારૂ મહે, પોલીસ અધિક્ષક ખેડા- નડીયાદ તથા નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ વિભાગ, નડિયાદ નાઓ દ્વારા ખેડા જીલ્લાના લીસ્ટેડ બુટલેગરો ઉપર વારંવા...
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાબા આંબેડકર હોલ નડિયાદ ખાતે યોજાઇ સામાજિક સમરસતા ગોષ્ઠિ
વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત દ્વારા નડીઆદ ખાતે બાબા આંબેડકર ભવનમાં કેન્દ્રીય સહ સંગઠન મંત્રી વિનાયકરાવ દેશપાંડેની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાઇ. સામાજિક સમરસતા ગોષ્ઠિ. સૌથી પહેલા વિ?...
નડિયાદ ટાઉન પોલીસે મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી પ્રજાજનોમાં જાગૃતિ લાવવા સુચના અને માર્ગદર્શન આપ્યા
અગામી મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને પ્રજામાં જાગૃતિ લાવવા પ્રતિબંધીત ચાઇનીઝ ?...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે અનોખા ગરમ કપડાના શણગાર કરવામાં આવ્યા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને 2024 ના છેલ્લા શનિવારે અનોખા ગરમ કપડાના શણગાર કરવામાં આવ્યા. જેમાં ગરમ સ્વેટર, જેકેટ, હુડી, ટોપી, મફલર, બ્લેન્કેટ જેવા ગરમ કપડ...
વડતાલના આંગણે નેશનલ કાઉન્સિલની 3 દિવસીય મીટીંગનો પ્રારંભ
સુપ્રસિધ્ધ વડતાલ ધામમાં આજરોજ એટલે કે, 27મી ડીસેમ્બર ત્રણ દિવસ નેશનલ કાઉન્સિલ મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય અધિવક્તા પરિષદ દ્વારા આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રોડ સેફટીની મીટીંગ યોજાઇ
જિલ્લા માર્ગ સલામતી સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટી કાઉન્સિલની મીટીંગ યોજાઇ હતી. આ બેઠકમાં જાન્યુઆરીથી નવેમ્બર મા...
શિક્ષણકાર્ય માટે રૂ. ૪ કરોડનું દાન આપતા ચરોતરના વીર ભામાશા રમેશભાઈ છોટાલાલ પટેલ
ભારતભૂમી ઉપર દાન અને શિક્ષણની પરંપરાઓ અનાદિ કાળથી ચાલી આવી છે. પ્રાચીન શાસ્ત્રોમાં દાનને શ્રેષ્ઠ કર્મ માનવામાં આવ્યું છે, અને શિક્ષણને આત્માનો ઉદ્ધાર ગણવામાં આવે છે. ભારતીય વિચારધારામાં, "?...
ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકા સહિત ગામોમાં માવઠા સાથે ધુમ્મસ ભર્યું વાતાવરણ
સમગ્ર તાલુકામાં ધુમમ્સભર્યું વાતાવરણ છવાયું છે, ત્યારે આજે ચરોતરમાં વરસાદીની આગાહી કરવામાં આવી છે, ત્યારે નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વાદળછાયા વાતાવરણથી ઠંડી વધી છે. બીજી બાજુ માવઠાની અસ?...
નડિયાદ નવરંગ સોસાયટીમાં ગેસ રિફીલિંગ કૌભાંડ મામલો
નડીયાદ નવરંગ સોસાયટીમાં ગેસ રિફીલિંગ કૌભાંડ મામલો.. ખેડા જિલ્લા એલસીબી સહિતની પોલીસ ઘટના સ્થળે પોહચી.. ખેડા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ સાથે તપાસ શરૂ કરાઇ.. પુરવઠા વિભાગ દ્વારા જથ્થો સિઝ કર...