નડિયાદ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી
નડીઆદ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે ૭૭માં પ્રજાસત્તાક દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નડીઆદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું વિશ...
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન ડો સંત સ્વામી દ્વારા જયપુર સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં પરિસંવાદ યોજાયો
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી અને ડો રમાકાંત પાંડે - કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના જયપુરના સંયુક્ત પ્રયાસથી એક દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી. આ ...
મહુધા ટાઉન વિસ્તારમાંથી ગૌમાંસના જથ્થા સાથે માંસ કાપવાના ઓજારો સહીત એક ઇસમને પકડી પાડતી મહુધા પોલીસ
પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા-નડીયાદ નાઓ તરફથી પશુઓની ગેરકાયદેસર રીતે થતી કતલ તથા હેરાફેરી અટકાવવા સારૂ સુચના કરવામાં આવેલ જે અન્વયે વી.એન.સોલંકી નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ ડિવીઝનનાઓ તરફથી ?...
નડિયાદ સ્ટેશન રોડ પર વર્ષો બાદ કાંસની સફાઈ : 9 દિવસમાં 150 ટ્રેક્ટર કચરો કઢાયો,ચોમાસામાં શહેરના પૂર્વ ભાગમાં ઝડપથી પાણી નીકાલ થશે
નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર સરદાર પટેલની પ્રતિમા પાસે દુકાનો નીચે વર્ષોથી બંધ રહેલા કાંસની સફાઈની કામગીરી નડિયાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. છેલ્લા 9 દિવસથી ચાલી રહેલી આ કામગીર...
શ્રી સંતરામ મંદિર, નડિયાદ ખાતે શ્રી સંતરામ યોગીરાજ માનસ કથાનો પ્રારંભ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ, શ્રી સંતરામ સમાધિ સ્થાન , શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે ,પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ ની નિશ્રા માં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો ૧૯૫ મો સમાધિ મહોત્સવ ?...
KDCC બેંકની છીપડી શાખા ખાતે નવનિર્મિત એટીએમ મશીનનું લોકાર્પણ યોજાયું
KDCC બેંકની છીપડી શાખા ખાતે નવનિર્મિત એટીએમ મશીનનું લોકાર્પણ કપડવંજના લોકલાડીલા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું. કેડીસીસી બેંક દ્વારા ટેક્નોલોજીકલ અપગ્રેડેશનને પરિણામે ગ્?...
નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાની નગરપાલિકાઓ માટે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અને પ્રભારી મંત્રી રમણભાઈ સોંલકી, મહેસૂલ અને પંચાયત રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, રાજ્યમંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ ?...
કપડવંજ ટાઉન પોલીસે દહેગામના આરોપીને ઝડપ્યો
કપડવંજ ટાઉન પોલીસ ટીમે કોમ્બીંગ નાઈટ દરમ્યાન દહેગામ પોલીસ સ્ટેશનના ૨ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પ્રશંસનીય કામગીરી કરી હતી. નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ ખાસ ડ્રાઈવ દરમિયાન કપ?...
નડિયાદ શ્રી સંતરામ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દી સેમિનાર યોજાયો
તા.06-01-26 મંગળવારના રોજ શ્રી સંતરામ કેળવણી મંડળ, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય (ધોરણ 10 થી 12) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ( STD. 9 to 11 ) ના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જ એક કારકિર્દી સેમિનાર ?...
ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદના ચેરમેન તેજસકુમાર બી. પટેલને એવોર્ડ-સર્ટિફીકેટ એનાયત
દિલ્હી ખાતે આયોજિત ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન ના ઉપક્રમે ગ્લોબલ આઇકોનિક અચીવર્સ એવોર્ડ – ૨૦૨૫ અંતર્ગત તેજસકુમાર બી. પટેલ, ચેરમેન, ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદને બ?...