દાંતા ખાતે ત્રિશૂળીયા ઘાટ પર ભવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સ્થાપના, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિધિ સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી યાત્રા માર્ગ પર આવેલા ત્રિશૂળીયા ઘાટ ખાતે ભવ્ય અને દિવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સ્થાપના વિધિ ભક્ત?...
ખેડા લીંબાસીમાં 4–5 ગાયોની હત્યા, ગૌમાંસ સાથે આરોપીઓ ફરાર, પોલીસ તપાસ ચાલુ
ગુજરાતમાં ગૌહત્યાના મામલાઓમાં સતત વધારો નોંધાતા કાયદા-નિયમોને લઈને લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આ જ ક્રમમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામે પણ આશરે 4થી 5 ગાયોના કપાયેલા અવશેષ?...
ઉત્તરાખંડમાં અકસ્માત : અલ્મોડામાં બસ ખીણમાં પડી, 7નાં મોત; અનેક ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડમાં વર્ષના અંતિમ દિવસોમાં એક અત્યંત કરૂણ દુર્ઘટના સામે આવી છે. અલ્મોડા જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ અચાનક કાબૂ બહાર જઈ ઊંડી ખીણમાં ખાબકી, જેમાં સાત લ?...
ખાલિસ્તાની આતંકીઓ સામે બ્રિટનમાં મોટી કાર્યવાહી, સંપત્તિ જપ્ત અને કંપનીઓ પર પ્રતિબંધ
ભારતની સતત માંગ અને ચિંતા વચ્ચે, બ્રિટિશ સરકારે ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો સામે ઐતિહાસિક પગલાં લીધાં છે. 4 ડિસેમ્બર, 2025ના રોજ બ્રિટન સરકારે ગુરપ્રીત સિંહ રેહલ અને બબ્બર અકાલી લહેરને આતંકવાદ ...
SIR ફોર્મ અને ડ્રાફ્ટ યાદીમાં નામ ન હોય તો મતદાર કેવી કાર્યવાહી કરે? જાણો તમામ પગલાં
મતદાર યાદી સુધારણા પ્રક્રિયાના તબક્કામાં જે મતદારો પોતાનો ગણતરી ફોર્મ (SIR ફોર્મ) સમયસર જમા કરી શક્યા નથી, તેમના નામ ડ્રાફ્ટ યાદીમાં સમાવિષ્ટ નહીં થાય. આવા મતદારો માટે ચૂંટણી કાયદા હેઠળ ફોર્મ ...