વિભાજન વિભીષિકા – રાષ્ટ્રની ઘાવભરી ગાથા અને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રનિર્માણ સંકલ્પ
ભારતનો ઈતિહાસ અનેક વિજયગાથાઓ અને સંઘર્ષોથી ભરેલો છે. પરંતુ આ ઈતિહાસમાં એક એવો કાળો અધ્યાય છે, જેને યાદ કરતાં આજેય લાખો હ્રદયમાં પીડા જગે છે – તે છે 1947નું ભારતનું વિભાજન. સ્વતંત્રતાના ઉત્સવ વચ?...
ઉત્તરાખંડમાં રેડ ઍલર્ટ બાદ કેદારનાથ યાત્રા 3 દિવસ માટે બંધ, શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર
ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ ક્ષેત્રમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ જારી કર્યા બાદ આ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. જિલ્લા ?...
SIP ઇન્ફ્લો પ્રથમ વખત રૂ.28,000 કરોડને પાર
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં જુલાઈ ૨૦૨૫ મહિનામાં વિવિધ મ્યુચ્યુઅલ ફંડો દ્વારા નવી સ્કિમોની પહેલ સાથે સેકન્ડરી માર્કેટમાં પણ તેજીનો ફૂંફાળા જોવાતાં રોકાણકારોનો રોકાણ પ્રવાહ પણ મોટાપાયે ઠલવ?...
ભાવનગરમાં પુરાતત્ત્વીય અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભાવનાથ મહાદેવ
ભાવનગરમાં ત્રણ શિવલિંગ સાથે પાંચ ગણપતિ અને નવદુર્ગા સ્થાન ધરાવતું આસ્થા સ્થાન એટલે પુરાતત્ત્વીય અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભાવનાથ મહાદેવ સ્થાન છે. ગોહિલવાડ રાજવીની ભૂમિમાં અનેક સ્થાન?...
ભાવનગર મધ્યમાં આવેલ ભાવિકોનું શ્રધ્ધા સ્થાન ભીડભંજન મહાદેવ
ભાવનગર મધ્યમાં આવેલ ભાવિકોનું શ્રધ્ધા સ્થાન ભીડભંજન મહાદેવ દર્શનીય છે. નગરજનો શ્રાવણ માસ ઉપરાંત કાયમ દર્શન લાભ લેતાં રહે છે. શિવજી એ સૌનું કલ્યાણ કરનારા દેવ છે. ભક્તોની ભીડ ભાંગે એ મહાદેવ એ...
વૃક્ષોને રક્ષાબંધન કરી પર્યાવરણ સુરક્ષાની ભાવના વ્યક્ત કરતાં વિશ્વાનંદ માતાજી
રક્ષાબંધન પર્વ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રેરક ઉપક્રમ યોજાયો. વૃક્ષોને રક્ષાબંધન કરી પર્યાવરણ સુરક્ષાની ભાવના વ્યક્ત કરતાં વિશ્વાનંદ માતાજીએ આ કાર્ય પ્રભુનું કાર્ય ગણાવ્યું છે. ...
ઈશ્વરિયામાં સિંહ દિવસ ઉજવણીમાં હોંશભેર જોડાયાં વિદ્યાર્થીઓ
ઈશ્વરિયામાં સિંહ દિવસ ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાયાં. આ આયોજન માધ્યમિક અને પ્રાથમિક શાળા પરિવાર દ્વારા થયું. વિશ્વ સિંહ દિવસ પ્રસંગે સરકારના આયોજન અને વન વિભાગ તથા શ...
લોકભારતી પરિવારના સ્વજનોનું વળાવડમાં યોજાશે સ્નેહમિલન
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને કન્યા વિદ્યાલય વળાવડના ઉપક્રમે લોકભારતી પરિવારના સ્વજનોનું સ્નેહમિલન આયોજન થયેલ છે. સણોસરા લોકભારતીના પૂર્વ વિદ્યાર્થીઓ, કાર્યકરો, પરિવારજનો ?...
સિહોરમાં દર્શનીય પંચમુખા મહાદેવ એટલે પાંચ મુખ સાથેનું શિવલિંગ
સિહોર ઐતિહાસિક નગરીમાં શિવજીનું ઐતિહાસિક સ્થાપત્ય સાથેનું સ્થાન આવેલું છે. દર્શનીય પંચમુખા મહાદેવ એટલે પાંચ મુખ સાથેનું શિવલિંગ સ્થાન છે. ગોહિલવાડનાં તીર્થ સ્થાનમાં સિહોર દર્શનીય રહેલ?...
તુર્કીયેમાં 6.1 તીવ્રતાનો આવ્યો ભૂકંપ, ઇસ્તાંબુલ સુધી ધ્રુજી ધરા, અનેક ઈમારત ધરાશાયી
રવિવારે તુર્કીયેના ઉત્તરપશ્ચિમ પ્રાંત બાલિકેસિરમાં 6.1 ની તીવ્રતાના ભૂકંપને કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્ર સિંદિરગી હતું અને તેના આંચકા 1.6 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા ઇસ્તાંબુલ ?...