ડેડીયાપાડા ખાતે ઈનરેકા સંસ્થામાં કાર્યકર્તા સંમેલન: સંગઠનાત્મક માર્ગદર્શન અને પ્રજાલક્ષી કાર્યો પર ચર્ચા
ઈનરેકા સંસ્થા, ડેડીયાપાડા ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત જિલ્લા અને તાલુકાના જનપ્રતિનિધિઓ, સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં પ...
કુંઢેલી શાળામાં ‘ધરતીનાં છોરું’ અભિયાન પાઠ ભણાવતાં મૂકેશ પંડિત
કુંઢેલી ગામે શાળામાં 'ધરતીનાં છોરું' અભિયાન પાઠ ભણાવતાં મૂકેશ પંડિત દ્વારા પર્યાવરણ જાગૃતિ સંદર્ભે બાળકો સાથે સંવાદ યોજાયો હતો. પર્યાવરણ અને પ્રદુષણ સમજણ હેતુ ઈશ્વરિયાનાં પત્રકાર કાર્યક...
ભારતના ‘સુદર્શન ચક્ર’ અભિયાનને અદ્ભૂત સફળતા
ભારતના રક્ષણ ક્ષેત્રે એક નવી સિદ્ધિ તરીકે ડીઆરડીઓએ સુદર્શન ચક્ર (Integrated Air Defence Weapon System – IADWS) નું સફળ પરિક્ષણ કર્યું છે. આ પરિક્ષણ ૨૩ ઑગસ્ટે બપોરે ૧૨.૩૦ વાગ્યે ઓડિશાના દરિયા કાંઠે થયું હતું. ડીઆરડીઓએ સ...
સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ 81,579 અંકે ખૂલ્યો
ભારતીય બજાર: સપ્તાહના પ્રથમ દિવસે બજાર મજબૂતી સાથે ખુલ્યું. સેન્સેક્સ: +272 પોઇન્ટ વધીને 81,579 પર. નિફ્ટી: +79.60 પોઇન્ટ વધીને 24,949.70 પર. એશિયન બજારો: ઓસ્ટ્રેલિયા: શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો. ચી?...
સિહોર તાલુકાના પીપરડીના રસ્તાનું સારું કામ પણ તંત્રની બેદરકારીથી વધ્યું જોખમ
ભાવનગર જિલ્લાનાં માર્ગવિભાગના અધિકારીઓ ગામડાનાં માર્ગોનું સ્થિતિ વિશે બેદરકારી રાખી રહ્યાં છે, તે આ સિહોર તાલુકાનાં પીપરડી ગામનાં રસ્તાની દશા જોઈને ખ્યાલ આવે છે. પીપરડી ગામનાં આ રસ્તાનુ...
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં વતન હણોલમાં રક્તદાન
જન્માષ્ટમી પર્વે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં વતન હણોલમાં રક્તદાન શિબિર યોજાઈ ગઈ, જેમાં અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને ગ્રામજનો જોડાયાં. પાલિતાણા પાસેનાં હણોલ ગામે જન્માષ્ટમી...
અમદાવાદમાં અકસ્માત સર્જનારા રોહન સોનીની કોર્ટ પરિસરમાં લોકોએ કરી ધોલાઈ, 2 દિવસના રિમાન્ડ મંજૂર
Ahmedabad Accident: અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. શહેરના નહેરુનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીની રાણીના પૂતળા પાસે બીઆરટીએસ કોરિડોર નજીક બેફામ કારે એક્ટિવાને અડફેટે લીધું હતું. જેમાં એક્ટ...
અમદાવાદમાં ધોળા દિવસે ચોરી કરતો આરોપી ઝડપાયોઃ 9 લાખના મુદ્દામાલ સાથે પોલીસે કરી ધરપકડ
અમદાવાદમાં સોમવારે નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી અને આનંદનગર વિસ્તારોમાં ઘરફોડ અને ચોરીના ત્રણ બનાવમાં દિલ્હીના એક 28 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ યુવકને ઝડપી તેની પાસેથી સ...
વિભાજન વિભીષિકા – રાષ્ટ્રની ઘાવભરી ગાથા અને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રનિર્માણ સંકલ્પ
ભારતનો ઈતિહાસ અનેક વિજયગાથાઓ અને સંઘર્ષોથી ભરેલો છે. પરંતુ આ ઈતિહાસમાં એક એવો કાળો અધ્યાય છે, જેને યાદ કરતાં આજેય લાખો હ્રદયમાં પીડા જગે છે – તે છે 1947નું ભારતનું વિભાજન. સ્વતંત્રતાના ઉત્સવ વચ?...
ઉત્તરાખંડમાં રેડ ઍલર્ટ બાદ કેદારનાથ યાત્રા 3 દિવસ માટે બંધ, શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર
ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ ક્ષેત્રમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ જારી કર્યા બાદ આ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. જિલ્લા ?...