Ahmedabad News: ડ્રગ્સ કેસમાં આરોપી ચીમન સોલંકીને 15 વર્ષની સખત કેદ, સ્પેશિયલ કોર્ટે ₹2 લાખનો દંડ ફટકાર્યો
Ahmedabadમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે કડક કાર્યવાહી કરતાં સ્પેશિયલ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વર્ષ 2021માં નશાકારક પદાર્થો સાથે ઝડપાયેલા આરોપી ચીમન સોલંકીને કોર્ટે દોષિત જાહેર કરીને...
વડોદરા કપુરાઈ પોલીસ સ્ટેશનની હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા, પોલીસ બેડામાં શોક
સંસ્કારી નગરી વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. વડોદરા શહેરના Kapurai Police Station ખાતે ફરજ બજાવતી 27 વર્ષીય હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનુ...
પાંચ દિવસ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ: જાણો હવામાન વિભાગની વરસાદની લેટેસ્ટ આગાહી
અમદાવાદ: ગુજરાતમાં થોડા કલાકોથી વરસાદે કહેર મચાવ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમા?...
વડાપ્રધાન મોદીએ બહુચરાજીના હાંસલપુર ખાતેથી મારૂતિ સુઝુકીની ઈ-વિટારા કાર લોન્ચ કરી, બેટરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગાંધીનગર રાજભવનથી બહુચરાજી પાસેના હાંસલપુર ખાતે પહોંચ્યા છે. સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'કારને લોન્ચ કરી હતી અને બેટર?...
અમદાવાદ એલર્ટ: સાબરમતીમાં પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઇટ સિગ્નલ
અમદાવાદીઓ માટે ફરી એકવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે. ધરોઈ ...
Stock Market Opening: ટેરિફ ડેડલાઇનથી માર્કેટમાં ટેન્શન, સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો
વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની મંગળવારની શરૂઆત નિરાશાજનક રહી. સવારે 9.30 કલાકે બજાર ખુલતાં જ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં રહ્યા. સેન્સેક્સ 603.38 અંક ઘટીને 81,032 પર...
બીવીપી નડિયાદના સ્થાપના દિને દિવ્યાંગ બાળકોને નાસ્તા વિતરણ કાર્યક્રમ યોજાયો
ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા ના ૧૦મા મંગલ પ્રવેશ પ્રસંગે અંધજન મંડળ સંચાલિત સ્નેહ સ્કૂલના દિવ્યાંગ બાળકોને ફ્લેવર મિલ્ક અને વેફર નો નાસ્તા વિતરણ કાર્યક્રમ યોજાયો. સંસ્થા ની મુલાકાત સમયે પ?...
શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવાનો ઈશ્વરિયામાં મળતો લાભ
સરકાર દ્વારા શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે 'ધન્વંતરી આરોગ્ય રથ' સેવાનો ઈશ્વરિયામાં લાભ મળી રહ્યો છે. દર શનિવારે આરોગ્ય રથ દ્વારા ઘર આંગણે નિદાન સારવાર થઈ રહેલ છે. ગામડામાં શ્રમિકો માટ?...
લોકભારતી સણોસરામાં ‘દર્શક’ વ્યાખ્યાનમાળા અંતર્ગત લેખક રમેશભાઈ સંઘવી દ્વારા આપશે વ્યાખ્યાન
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'દર્શક' વ્યાખ્યાનમાળા અંતર્ગત લેખક રમેશભાઈ સંઘવી દ્વારા વ્યાખ્યાન અપાશે. આગામી શુક્રવારે અહીંયા પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ પણ યોજાનાર છે. સ...
શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વકલ્યાણ અર્થે યોજાયેલ યજ્ઞની પૂર્ણાહુતિ
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વકલ્યાણ અર્થે યોજાયેલ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં સનાતન આરાધના થઈ છે. મહાદેવ શિવજીની વંદના માટે પવિત્?...