અમિત શાહ : “ઘૂસણખોરીથી મુસ્લિમ વસ્તી વધી, હિંદુઓ ઘટ્યા; પાક-બાંગ્લાદેશથી આવેલા હિંદુઓને ભારતમાં અધિકાર”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘૂસણખોરીના મુદ્દે સ્પષ્ટ અને કડક વલણ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે 1951થી 2011 વચ્ચે હિંદુ અને મુસ્લિમ વસ્તી વૃદ્ધિમાં રહેલી અસમાનતાનું મુખ્ય કારણ ગેરકાયદેસર ઘ...
કપડવંજમાં રિક્ષાના મુસાફરોને ટાર્ગેટ કરતી ગેંગ પકડાઈ
મંગલ બકલ ગેંગનો મુખ્ય સૂત્રધાર અને અન્ય એક સાગરીત પોલીસની ઝપટે ચડ્યો. કપડવંજ ટાઉન પોલીસે બે દિવસ અગાઉ રીક્ષામાં બેસેલા મુસાફરોનું ધ્યાન ભટકાવી રૂપિયાની ચોરી કરનાર ગેંગને ગણતરીના સમયમાં ?...
બુરખામાં મહિલા પોલીસ કર્મી નું ઑપરેશન, ફેક ઈન્સ્ટાગ્રામથી તૌફીકની ધરપકડ કરી
અમદાવાદમાં દાણીલીમડા પોલીસે રીઢા ગુનેગાર તૌફીકની ધરપકડ માટે અનોખી અને ફિલ્મી સ્ટાઇલની રણનીતિ અપનાવી હતી. તૌફીક ઘણા સમયથી ફરાર હતો અને તેના વિરુદ્ધ લૂંટ, મારામારી, ખંડણી, જેલમાંથી ભાગવાનો પ...
ગુજરાતમાં એક જ ગામના 100 હિંદુઓનું ઇસ્લામમાં કરાવ્યું ધર્માંતરણ, મોટાપાયે ચલાવાતું રેકેટ
ગુજરાતના ઈતિહાસમાં એક આખા ગામના મોટાભાગના લોકોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી ઇસ્લામ અંગીકાર કરાવી ધર્માંતરણ કરાવવાનો ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારો કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્ય?...
નવરાત્રિમાં હિંસા બાદ બહિયલમાં તોફાની તત્ત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા
ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં નવરાત્રિના પવિત્ર ઉત્સવ દરમિયાન થયેલી હિંસા બાદ તંત્ર હવે સખત પગલાં લેતું દેખાઈ રહ્યું છે. 8 ઑક્ટોબરના રોજ ગરબા કાર્યક્રમ દરમિયાન થયેલી પથ્થરમાર અને તોડફોડ?...
રાજસ્થાનમાં રેલ દુર્ઘટના : ગાયને બચાવવાનો પ્રયાસ બન્યો ભયંકર, માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા
રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા શ્રીમાધોપુર વિસ્તારમાં બુધવારે રાત્રે એક ગંભીર રેલ દુર્ઘટના બની હતી. શ્રીમાધોપુર ન્યૂ રેલવે સ્ટેશનની નજીક ફુલૅરાથી રેવાડી જતી એક માલગાડીના કુલ 36 ડબ્બા અચ?...
સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે – મોરારિબાપુ
નરસૈયાની સાધના સ્થળી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથા રસપાન કરાવતાં મોરારિબાપુએ સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે તેમ હળવો વસવસો વ્યક્ત કર્યો. અહીંયા મોટી...
ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જ્હોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જ્હોન માર્ટિનિસને અપાશે
ભૌતિકશાસ્ત્રમાં 2025નો નોબેલ પુરસ્કાર જોન ક્લાર્ક, મિશેલ એચ ડેવોરેટ અને જ્હોન એમ માર્ટિનિસને આપવાની જાહેરાત કરાઈ છે. ઈલેક્ટ્રિક સર્કિટમાં મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ અને એનર્જ?...
અંકલેશ્વરમાં 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, અમદાવાદથી ભરૂચ સુધી ઘૂસણખોરી કરી હોવાની આશંકા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશેલા ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. આ જ કાર્યવાહી હેઠળ ગુજરાતના અંકલેશ્વર શહેરમાંથી ?...
સણોસરા લોકભારતી વિશ્વવિદ્યાલય તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભાઓને પારિતોષિક એનાયત
સણોસરા લોકભારતી વિશ્વવિદ્યાલયમાં તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભાઓને પારિતોષિક એનાયત થયાં. મોરારિબાપુ અને પ્રકાશ આમ્ટેજીની પ્રેરક ઉપસ્થિતિમાં દીક્ષાંત સમારોહમાં અનોખી પ્રણાલી વડે સન્માન ક?...