પ્રકૃતિ સંરક્ષણ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ, PM મોદીએ સંસ્કૃત શ્લોકથી આપ્યો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના સાપ્તાહિક ‘સુભાષિતમ્’ સંદેશ દ્વારા પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર...
બારડોલી પાસે અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય
બારડોલી પાસે સર્જાયેલા અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય આપવામાં આવશે. મૃતકોને શ્રધ્ધાંજલિ સાથે તેઓનાં વારસદારને રૂપિયા ૧,૦૫,૦૦૦ સહાયતા અર્પણ થશ...
ગુજરાતમાં દેશનું પ્રથમ સર્વિસ કમિશનરેટ બનશે : CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઐતિહાસિક નિર્ણય
ગુજરાત સરકારે સેવા ક્ષેત્ર (Service Sector)ના વિકાસ માટે દેશભરમાં પ્રથમ વખત એક અનોખી અને ઐતિહાસિક પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમા?...
ખાન સરના કોચિંગ સેન્ટર પર હુમલો : પટનામાં પથ્થરમારો અને તોડફોડ, ફાયરિંગના દાવાને પોલીસે નકાર્યો
બિહારની રાજધાની પટનાના મુસલ્લાહપુર હાટ વિસ્તારમાં આવેલા જાણીતા શિક્ષક અને યુટ્યુબ એજ્યુકેટર ખાન સરના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની બહાર મંગળવારે મોડી રાત્રે પથ્થરમારો અને તોડફોડની ઘટના સામે આ?...
સુરતમાં ‘ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0’ : ઓનલાઇન ફ્રોડ નેટવર્ક સામે મોટું એક્શન, 70 આરોપીઓ ઝડપાયા
ઓનલાઈન ફ્રોડ અને સાયબર ગુનાઓના વધતા બનાવો વચ્ચે સુરત સાયબર ક્રાઇમ સેલે મોટું અભિયાન શરૂ કરીને સાયબર ઠગો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં કાર્યરત સાયબર સ્કેમ નેટવર્કને તોડી પાડવા માટે...
CBSE OSM વિવાદ બાદ મોટું એક્શન : અધ્યક્ષ-સચિવ હટાવાયા, તપાસ સમિતિના વડા બન્યા એસ. રાધા ચૌહાણ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની OSM સિસ્ટમને લઈને દેશભરમાં ઉઠેલા વિવાદ બાદ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે CBSEના તત્કાલીન અધ્યક્ષ અને સચિવને તેમના પદ પરથી હટાવી દીધા છે ...
અભિષેક બેનર્જીને CIDનું ત્રીજી વખત સમન, નકલી સહીઓ કેસમાં 8 જૂને પૂછપરછ માટે હાજર થવાનો આદેશ
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ચર્ચાનો વિષય બનેલા નકલી સહી કેસમાં રાજ્યની CIDએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીને ત્રીજી વખત સમન પાઠવ્યું છે. તપાસ એજન્સીએ તેમને 8 ?...
વિશ્વ સાયકલ દિવસ 2026 : મનસુખ માંડવિયાની યુવાનોને અપીલ, ‘સાયકલિંગને જીવનશૈલીનો ભાગ બનાવો’
વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day) નિમિત્તે કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ દેશની યુવા પેઢીને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરેલા પોતાના વી...
સુરત મેટ્રોનો મોટો વિસ્તરણ : બુલેટ ટ્રેન સ્ટેશન સાથે સીધી કનેક્ટિવિટી માટે ₹1,400 કરોડનો પ્રોજેક્ટ મંજૂર
સુરત શહેરના આધુનિક પરિવહન માળખાને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરત મેટ્રોને ભવિષ્યમાં શરૂ થનારી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સાથે સીધી રીતે જોડવા માટે મેટ?...
કર્ણાટકમાં સત્તા ફેરફાર : કર્ણાટકના CM સિદ્ધારમૈયા આપશે રાજીનામું, ડિકે શિવકુમારે કર્યા ચરણસ્પર્શ
કર્ણાટકના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી સત્તા ખેંચતાણનો અંત આવી ગયો છે. મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ સત્તાવાર રીતે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. બેંગલુરુ સ્થિત સીએમ આવ...