રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ડ્રાઈવના ₹3 કરોડના બિલો પર SIT તપાસ, ₹27 લાખનું ભોજન બિલ અટકાવાયું
રાજકોટ મહાનગરપાલિકાની જંગલેશ્વર વિસ્તારમાં ફેબ્રુઆરી 2026માં હાથ ધરાયેલી ડિમોલિશન ડ્રાઈવ હવે ખર્ચના બિલોને લઈને વિવાદમાં આવી છે. નવી બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ કામગીરી દરમિયાન થયેલા આશરે ₹2...
બેંગલુરુ ડે-કેર સેન્ટરમાં બાળકો સાથે ક્રૂરતા : વોશિંગ મશીનમાં બેસાડ્યા, બાથરૂમમાં બંધ કર્યા; 5 મહિલા કેરગીવર્સ સામે FIR
બેંગલુરુના એક ડે-કેર સેન્ટરમાં બેથી ત્રણ વર્ષના માસૂમ બાળકો સાથે કથિત રીતે અત્યંત ક્રૂર અને અમાનુષી વર્તન કરવામાં આવતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના કેટલાક વિડીયો સોશિય?...
યુક્રેનના રિફાઈનરી હુમલાથી રશિયામાં ઇંધણ સંકટ, ભારતમાંથી 60,000 મેટ્રિક ટન પેટ્રોલ મોકલાયું
યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ઊર્જા ક્ષેત્રમાં મોટો વળાંક જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે રશિયા ભારતને મોટા પ્રમાણમાં સસ્તું ક્રૂડ ઓઈલ સપ્લાય કરતું હતું, પરંતુ હવે યુક્રેનના સતત ડ્રોન હુમ?...
સુરત નાસિરનગર ડિમોલિશન કેસમાં મોટો વળાંક, SMCએ પાંચ ઇજનેરોને સસ્પેન્ડ કર્યા; હાઇકોર્ટમાં 2 જુલાઈએ સુનાવણી
સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાએ તપાસ સમિતિના રિપોર્ટના આધારે પાંચ ઇજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ...
UPSC ઉમેદવારોને ગુજરાત સરકારની મોટી ભેટ, SPIPAમાં તૈયારી કરતા યુવકોને ₹1.55 લાખ અને યુવતીઓને ₹2.05 લાખ સુધી સહાય
UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા SPIPA એટલે કે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને તેના...
ગુજરાત બનશે ઇકો-મરીન ટૂરિઝમનું હબ, પિરોટનથી બેટ દ્વારકા સુધી પ્રવાસનને નવી ઉડાન
1600 કિલોમીટર લાંબા દરિયાકિનારા, પિરોટન જેવા જૈવવૈવિધ્યથી ભરપૂર ટાપુઓ અને ડોલ્ફિન-ટર્ટલ જેવી દરિયાઈ સંપદાથી સમૃદ્ધ ગુજરાત હવે ઇકો અને મરીન ટૂરિઝમ ક્ષેત્રે મોટી છલાંગ ભરવા જઈ રહ્યું છે. મુખ્ય...
ગુજરાતને સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાનો સંકલ્પ : ‘નમો સ્વચ્છતા અભિયાન’નો ગાંધીનગરથી પ્રારંભ, ગંદકી કરનારાઓને CMની કડક ચેતવણી
ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ની રાજ્યવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય ક?...
ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : સપ્તપદી વિના મેરેજ સર્ટિફિકેટથી હિંદુ લગ્ન માન્ય નહીં
ગુજરાત હાઇકોર્ટે હિંદુ લગ્નને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર નોંધાયેલું મેરેજ સર્ટિફિકેટ કોઈ હિંદુ લગ્નને કાયદેસર માન્યતા આપી શકતું નથી. કોર્ટએ કહ્યું કે હિંદુ...
બનાસકાંઠા પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સ્કુલમાં અભ્યાસ કરતી દિયા તેજસકુમાર સોનીએ ધોરણ-12 બોર્ડ અને તાજેતરમાં જાહેર કરવામાં આવેલા CUET-UG પરીક્ષાનાં પરિણામોમાં સિદ્ધિ મેળવતાં ગૌરવ વધાર્યું
થરાદની દિયા તેજસકુમાર સોની વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર ઇંગ્લિશ મીડીયમમાં અભ્યાસ કરતી વિધાર્થીનીએ ધોરણ-10 બોર્ડમાં 98 PR પ્રાપ્ત કર્યા બાદ, ધોરણ-12 બોર્ડ પરીક્ષામાં Humanities Stream માં 99.92 PR મેળવી બનાસકાં?...
અમૂલ ડેરી, આણંદ દ્વારા વિરપુર ખાતે પશુ ચિકિત્સા કેન્દ્ર તથા વાછરડી ઉછેર કેન્દ્ર માટે નવા સંકુલનું ભૂમિપૂજન
આ પ્રસંગે અમૂલ ડેરીના વાઈસ ચેરમેન વિજયભાઈ પટેલ, અમૂલ ડેરીનું નિયામક મંડળ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ મંત્રી મુક્તિબેન જોશી, માજી મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ, વિરપુ?...