ગાંધી મૂલ્યો સાથે મોરારિબાપુ પ્રેરિત ‘રામવાડી’ કેળવણી અભિયાનની રાજધાની દિલ્લીમાં રામકથામાં થઈ ઘોષણા
ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી સંસ્થા દ્વારા શાસકીય શિક્ષણ સાથે સમાજ કેળવણીનું ભગીરથ કાર્ય થાય છે, તેમાં ગાંધી મૂલ્યો સાથે મોરારિબાપુ પ્રેરિત 'રામવાડી' કેળવણી અભિયાનની રાજધાની દિલ્લીમા?...
ભારતનું શાસ્ત્રીય સંગીત જ વિશ્વના સંગીતનું મૂળ, આવતી પેઢી માટે આપણી જવાબદારી
સનાતન ભારતનું સંગીત જ વિશ્વના તમામ સંગીતનું મૂળ છે, જે આવતી પેઢી માટે લઈ જવું તે આપણી જવાબદારી છે. આ હેતુ સાથે જ 'સ્પીકમેકે' અભિયાન સંસ્થા કાર્યરત છે, જે અંતર્ગત લોકભારતી સણોસરામાં મંગળવારે રા...
લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ
લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ યોજાયેલ છે. 'સ્પિકમેકે' અંતર્ગત પંડિત રિતેશ અને પંડિત રજનીશ મિશ્રાનો કાર્યક્રમ માણવા મળશે. ગોહિલવાડની સુપ્રસ?...
માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે લોકભારતી સણોસરામાં બાલવાડી શિબિર પ્રારંભ
લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે બાલવાડી શિબિર પ્રારંભ થયો છે, અહીંયા શિક્ષણવિદ્દોના સાનિધ્ય સાથે તાલીમાર્થી વિદ્યાર્થીઓ મોજ માણતાં રહ્યાં છે. ...
લોકભારતી સણોસરામાં અસ્પી ઉદ્યોગગૃહ દ્વારા કૃષિમહાવિદ્યાલય ભવનનું થયું નિર્માણ
કૃષિ અને ગ્રામવિકાસ કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરામાં અસ્પી ઉદ્યોગગૃહ દ્વારા કૃષિમહાવિદ્યાલય ભવનનું નિર્માણ થયું છે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોરારિબાપુના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન ?...
અભ્યાસક્રમ શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે લોકભારતી સણોસરામાં પ્રવેશતાં વિધાર્થીઓ
ગોહિલવાડ સહિત ગુજરાતનાં ગૌરવરૂપ લોકભારતી સણોસરામાં અભ્યાસક્રમ શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે લોકભારતી સણોસરામાં વિધાર્થીઓ પ્રવેશતાં રહ્યાં છે. શિક્ષણ અને કેળવણીને કેન્દ્રમાં રાખતી આ ?...
લોકભારતી સણોસરામાં ‘હાસ્ય ગુલાલ’ કાર્યક્રમમાં કલાકાર સુખદેવ ધામેલિયાએ ઉડાવી હાસ્ય છોળ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'હાસ્ય ગુલાલ' કાર્યક્રમમાં કલાકાર સુખદેવ ધામેલિયાએ હાસ્ય છોળ ઉડાવી. ધુળેટી પર્વ પ્રસંગે સુર, સંગીત અને હાસ્યનો ઉપક્રમ યોજાયો હતો. ગોહિલવાડની સુપ્રસિદ્?...