ઇન્દોરમાં આજથી ‘આંતરરાષ્ટ્રીય BRICS કૃષિ પરિષદ’નો ભવ્ય પ્રારંભ, 21 દેશોના પ્રતિનિધિઓ કરશે વૈશ્વિક કૃષિના ભવિષ્ય પર મંથન
મધ્યપ્રદેશનું વ્યાપારી અને સ્વચ્છ શહેર ગણાતું ઇન્દોર આજથી આંતરરાષ્ટ્રીય કૃષિ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ મંચોમાંથી એકનું યજમાન બન્યું છે. ભારતના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી પાંચ દિવસીય ‘આંતરર...
કિટી પાર્ટીથી ‘કિટી સુંદરકાંડ’ સુધી! ઉત્તર પ્રદેશમાં મહિલાઓનો નવો ટ્રેન્ડ, ભજન-કીર્તન અને સુંદરકાંડ પાઠ બની રહ્યા છે આકર્ષણનું કેન્દ્ર
દેશના વિવિધ ભાગોમાં સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં સતત નવા પરિવર્તનો જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં મહિલાઓની પરંપરાગત કિટી પાર્ટીઓ હવે માત્ર મનોરંજન અને સમય પસારનું માધ્યમ રહી નથી...
ભોપાલની બરકતઉલ્લાહ યુનિવર્સિટીનું નામ બદલી ‘માં વાગ્દેવી ભોજપાલ યુનિવર્સિટી’ કરવાનો પ્રસ્તાવ પાસ
મધ્ય પ્રદેશની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંની એક બરકતઉલ્લાહ યુનિવર્સિટીનું નામ બદલવાની પ્રક્રિયા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. યુનિવર્સિટીની કાર્યકારી પરિષદે સંસ્થાનું નામ બદલ?...
721 વર્ષ પછી ભોજશાળામાં હિંદુઓનો પ્રવેશ, ગર્ભગૃહમાં વાગ્દેવીની પૂજા-આરતી
૨૨ મે, ૨૦૨૬ ના રોજ મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળા સંકુલમાં ઇતિહાસ બદલાઈ ગયો. હાઇકોર્ટના નિર્ણય પછી આ પહેલો શુક્રવાર હતો, જેમાં સંકુલની અંદર નમાજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હિન્દુઓન?...
ભોજશાળામાં ઐતિહાસિક ક્ષણ : દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપના, ગર્ભગૃહમાં શાશ્વત જ્યોત પ્રગટાઈ
મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળામાં એક ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે, જ્યાં પહેલી વાર દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને ગર્ભગૃહમાં શાશ્વત જ્યોત પ્રગટાવ?...
ધારની ‘ભોજશાલા’ એ હિંદુ મંદિર જ છે; મંદિર મુક્તિની લડતને વધુ એક ઐતિહાસિક સફળતા ! ‘.... અબ કાશી-મથુરા બાકી હૈ’ !- હિંદુ જનજાગૃતિ સમિતિ
મધ્યપ્રદેશના ધાર સ્થિત ઐતિહાસિક ‘ભોજશાલા’ હિંદુઓનું જ પવિત્ર શ્રી વાગ્દેવી (શ્રી સરસ્વતી) મંદિર છે, તેના પર ઇંદોર ઉચ્ચ ન્યાયાલયે કાયદા અને પુરાવાઓની મહોર લગાવી દીધી છે. આ ચુકાદો માત્...
ભોજશાળામાં ગૂંજ્યા ‘જય મા સરસ્વતી’ના નાદ, હાઇકોર્ટના ચુકાદા બાદ શરૂ થઈ પૂજા
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાળા પરિસર અંગે હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કોર્ટે આ સ્થળને દેવી સરસ્વતીનું મંદિર તરીકે માન્યતા આપ્યા ...
છિંદવાડા જિલ્લા જેલમાં શિક્ષણની અનોખી સફળતા : કેદીઓએ MBA, MSW સહિત પરીક્ષાઓમાં મેળવ્યુ સારુ પરિણામ
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લા જેલમાં એક સકારાત્મક અને પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે, જ્યાં કેદીઓ શિક્ષણ પ્રત્યે ગંભીરતા દાખવી રહ્યા છે અને વિવિધ વ્યાવસાયિક તથા શૈક્ષણિક પરીક્ષાઓમાં સ?...
‘પ્રોજેક્ટ ચિત્તા’ની મોટી સફળતા : કુનોમાં બે માદા ચિત્તા ફરી ખુલ્લા જંગલમાં છોડાયા
મધ્યપ્રદેશમાં ચાલી રહેલી ચિત્તા પુનઃપ્રવેશ યોજના ફરી એકવાર મહત્વપૂર્ણ તબક્કે પહોંચી છે. શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં સોમવારે બે માદા ચિત્તાઓને ખુલ્લા જંગલમાં મુક્ત કરવામાં આવ્ય...
મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભીષણ આગ કાંડ : EV ચાર્જિંગ પોઈન્ટ વિસ્ફોટથી 7નાં મોત, ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી વિનાશ વધ્યો
ઇન્દોરમાં બુધવારે વહેલી સવારે એક ભીષણ આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. બ્રિજેશ્વરી એનેક્સ વિસ્તારમાં આવેલી એક બહુમાળી રહેણાંક ઇમારતમાં લાગેલી આગમાં સાત લોકોનાં કર?...