મહારાષ્ટ્રમાં અદભૂત ‘ટ્રિપલ વિજય’ : એક પરિવારના ત્રણ સભ્યો, ત્રણ પક્ષ, અને ત્રણેય વોર્ડમાં જીત
મહારાષ્ટ્રના રાજકારણમાં અવારનવાર ચોંકાવનારા પરિણામો સામે આવતા રહ્યા છે, પરંતુ આ વખતે એક પરિવારે એવી સિદ્ધિ હાંસલ કરી છે જે દેશના ચૂંટણી ઇતિહાસમાં દુર્લભ કહી શકાય. ડોમ્બિવલીના મ્હાત્રે પર?...
નાસિકમાં ભીષણ અકસ્માત : 800 ફૂટ ઊંડી ખીણમાં ઈનોવા પડતા પટેલ પરિવારના 6 લોકોના મોત
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં વાણી ગામ નજીક ભવારી ધોધ નજીક ઘાટ વળાંક પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા એક જ પરિવારના છ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત ...
મહારાષ્ટ્રમાં ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો
મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં 'આઈ લવ મોહમ્મદ'ની રંગોળી બનાવવાના મામલે મોટી બબાલ સર્જાઈ. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસ્તા પર રંગોળી બનાવવામાં આવતા મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ તેને પયગમ્બર ...
મુંબઇનો સૌથી ધનિક ગણેશ પંડાલ, 474 કરોડની વીમા પોલિસી કરાવી સર્જ્યો રેકોર્ડ
મુંબઈના સૌથી ધનિક ગણાતા ગણેશ પંડાલ જીએસબી સેવા મંડળ, કિંગ્સ સર્કલે આ વર્ષે સુરક્ષા અને જોખમ વ્યવસ્થાપન માટે રેકોર્ડ ₹474.46 કરોડનો વીમો કરાવ્યો છે, જે અત્યાર સુધીના તમામ પંડાલોમાં સૌથી વધુ છે. ?...
પહેલી પરીક્ષામાં જ ઠાકરે બંધુઓનું ગઠબંધન ‘ફેઇલ’, 21 બેઠકની આ ચૂંટણીમાં પરિણામ શૂન્ય
મહારાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચાનો વિષય બનેલી બીઈએસટી (BEST – બૃહદ મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ) ક્રેડિટ સોસાયટી ચૂંટણીમાં ઠાકરે બંધુઓને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી ઉદ...
માલેગાંવ કેસ: ‘આ ભગવાની જીત છે, મને 17 વર્ષ બાદ ન્યાય મળ્યો’ – સાધ્વી પ્રજ્ઞાની પ્રતિક્રિયા
મહારાષ્ટ્રના માલેગાંવમાં 29 સપ્ટેમ્બર, 2008ના રોજ રમઝાન મહિનામાં થયેલા ધ્રુસક બોમ્બ વિસ્ફોટ કેસમાં 17 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. NIA સ્પેશિયલ કોર્ટે ગુરુવારે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં કેસમાં આરોપી ...
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ: 12 આરોપીની મુક્તિ સામે મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં, 24 જુલાઈએ સુનાવણી
2006માં મુંબઈના લોકલ ટ્રેનમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના ચર્ચિત કેસમાં નવો વળાંક આવ્યો છે. બૉમ્બે હાઇકોર્ટ દ્વારા 12 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત કરવાની આપેલી છૂટછાટ સામે મહા?...
મહારાષ્ટ્રનું ઇસ્લામપુર હવે ઓળખાશે ‘ઈશ્વરપુર’ તરીકે, ફડણવીસ સરકારનો નિર્ણય
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ઇસ્લામપુર શહેરનું નામ હવે ઈશ્વરપુર તરીકે બદલવામાં આવ્યું છે, જે રાજ્ય સરકારના મહત્ત્વપૂર્ણ અને સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ નિર્ણયો પૈકી એક માનવામાં આવી રહ્યો...
હિંદુ, બૌદ્ધ અને શીખ સિવાયના અન્ય તમામ લોકોના SC સર્ટિફિકેટ કરાશે રદ: મહારાષ્ટ્ર સીએમની ઘોષણા
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં 17 જુલાઈના રોજ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હિંદુ, બૌદ્ધ અને શીખ ધર્મ સિવાયના અન્ય કોઈપણ ધર્મના વ્યક્તિ?...
ગેમ રમવા મોબાઇલ માગતી 4 વર્ષની બાળકીની પિતાએ કરી નિર્દયતાપૂર્વક હત્યા
મુંબઈના સસૂન ડૉક પાસે મંગળવારે (15 જુલાઈ) સવારે દરિયામાંથી એક ચાર વર્ષની બાળકીનો મૃતદેહ મળવાની સાથે જ ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, તેના સાવકા પિતા ઈમરાન શેખે જ ગુસ્સામાં તેમ?...