અમરાવતી કેસમાં કાર્યવાહી તેજ : અયાન બાદ 3 સાથી ઝડપાયા, અયાનના ઘર પર બુલડોઝર ચાલ્યું
મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં સગીરાઓ અને યુવતીઓના યૌન શોષણ સાથે જોડાયેલા મોટા કાવતરાનો પર્દાફાશ થતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુખ્ય આરોપી અયાન અહમદની ધરપકડ બાદ હવે વ?...
અમરાવતી બ્લેકમેઇલ કાંડ : યુવતીઓને ફસાવી અશ્લીલ વીડિયો બનાવનાર અયાન તનવીરની ધરપકડ, ઘર પર બુલડોઝર કાર્યવાહી
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં એક ચોંકાવનારો બ્લેકમેઇલ કાંડ સામે આવ્યો છે, જેમાં આરોપી અયાન અહેમદ તનવીરને પોલીસે ઝડપી લીધો છે. આરોપીના મોબાઇલ ફોનમાંથી અનેક યુવતીઓના અશ્લીલ વીડિયો અને ફોટ...
મુસ્લિમ અનામત મુદ્દે ફડણવીસ સરકારનો મોટો નિર્ણય, 5% ક્વોટા સંબંધિત જૂના આદેશો રદ
મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મુસ્લિમ અનામત અંગે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. રાજ્યના સામાજિક ન્યાય વિભાગે 17 ફેબ્રુઆરી 2026ના રોજ નવો Government Resolution (GR) જાહેર કરીને મુસ્લિમ સમ?...
મુંબઈ રાજકારણમાં મોટો ફેરફાર, BMC મેયર તરીકે ભાજપના રિતુ તાવડેનું નામ નક્કી
મુંબઈની બૃહ્નમુંબઈ મહાનગર પાલિકા (BMC)માં મેયર પદને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવી ગયો છે. ભાજપ તરફથી રિતુ તાવડેને મેયર પદ માટે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ આજે સત્તાવાર રીત...
મુંબઈમાં માનવતાને શરમજનક બનાવતો કેસ : દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ, DNA ટેસ્ટમાં પિતા જ આરોપી
મુંબઈના કફ પરેડ વિસ્તારમાંથી માનવતાને શરમજનક બનાવતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં 20 વર્ષીય દિવ્યાંગ યુવતી પર તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. લાંબી તપા...
નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ સુનેત્રા પવાર હવે NCPનું અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં સુનેત્રા પવારનું રાજકીય વર્ચસ્વ ઝડપથી વધી રહ્યું છે. પતિ અને વરિષ્ઠ નેતા અજિત પવારના આકસ્મિક અવસાન બાદ, સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તર?...
કર્તવ્ય પથ પર પરેડમાં ગુજરાતના ટેબ્લો અને EUની ટુકડીએ આકર્ષણ જમાવ્યું
ભારતે આજે પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ અતિ ઉત્સાહ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે ઉજવ્યો. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં ભારતની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને સ?...
મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વધાવી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્રજી ફડણવીસ અને સાથી પક્ષોની કામગીરી પર સમર્થન દર્શાવી પ્રચંડ જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્ય...
મહારાષ્ટ્રમાં અદભૂત ‘ટ્રિપલ વિજય’ : એક પરિવારના ત્રણ સભ્યો, ત્રણ પક્ષ, અને ત્રણેય વોર્ડમાં જીત
મહારાષ્ટ્રના રાજકારણમાં અવારનવાર ચોંકાવનારા પરિણામો સામે આવતા રહ્યા છે, પરંતુ આ વખતે એક પરિવારે એવી સિદ્ધિ હાંસલ કરી છે જે દેશના ચૂંટણી ઇતિહાસમાં દુર્લભ કહી શકાય. ડોમ્બિવલીના મ્હાત્રે પર?...
નાસિકમાં ભીષણ અકસ્માત : 800 ફૂટ ઊંડી ખીણમાં ઈનોવા પડતા પટેલ પરિવારના 6 લોકોના મોત
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં વાણી ગામ નજીક ભવારી ધોધ નજીક ઘાટ વળાંક પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા એક જ પરિવારના છ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત ...