ઓસ્લોમાં તીખી ચર્ચા : NGO રિપોર્ટનો હવાલો આપતા સવાલો પર ભારતીય અધિકારીનો સ્પષ્ટ જવાબ
નોર્વેની રાજધાની Oslo માં યોજાયેલી ભારતીય વિદેશ મંત્રાલયની (MEA) પ્રેસ કોન્ફરન્સ હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની છે. વડા પ્રધાન Narendra Modi ની યુરોપ મુલાકાત બાદ યોજાયેલા આ કાર્યક્રમ ?...
બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ્યો : ‘તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…’
ભારતે ગુરુવારે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાના અધિકારને ફરીથી મજબૂતીથી દોહરાવ્યો છે. “ઓપરેશન સિંદૂર”ના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિદેશ મંત્રાલયના પ્રવક્ત...
હોર્મુઝ તણાવ વચ્ચે ભારતની મોટી કાર્યવાહી : 2,337 નાવિકોની સુરક્ષિત વાપસી, ઉર્જા સુરક્ષા માટે વૈકલ્પિક આયોજન
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) વિસ્તારમાં ઉભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે નાગરિકો અને સમુદ્રી કર્મચારીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. વિદેશ મં?...
સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કર્યા 6 ભારતીય જહાજ : વિદેશ મંત્રાલય
પશ્ચિમ એશિયામાં વધતી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ભારત માટે એક રાહતભર્યો સમાચાર સામે આવ્યો છે. Ministry of External Affairs (MEA)એ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં LPG અને LNG જેવા મહત્વપૂર્ણ ઉત્પાદનો લઈ જઈ રહેલા 6 ભારતીય જ?...
પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો : USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ
ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ ઊભો થયો છે. ભારત સરકારે અમેરિકાની સંસ્થા United States Commission on International Religious Freedom (USCIRF) દ્વારા જાહેર કરવામાં આવેલા 2026ના વાર્ષિક અહેવાલને કડક શ?...
25-26 ફેબ્રુઆરીએ ઇઝરાયેલ યાત્રાએ જશે વડા પ્રધાન મોદી, પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ફેબ્રુઆરી 2026 દરમિયાન બે દિવસીય સત્તાવાર મુલાકાતે ઇઝરાયેલ જઈ રહ્યા છે. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુના આમંત્રણ પર યોજાઈ રહેલી આ મુલાકાતને બંને દેશો વચ્ચેના...
બાંગ્લાદેશમાં હિન્દુઓની ક્રૂર હત્યાને અવગણી ન શકાય, ભારતીય વિદેશ મંત્રાલયે યુનુસને કડક ઝાટકણી
ભારત સરકારે બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને ત્યાં લઘુમતી હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્?...
નેપાળમાં માર્ચ 2026માં યોજાશે ચૂંટણી, સુશીલા કાર્કીના નેતૃત્વમાં લેવાયો નિણર્ય
નેપાળમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા રાજકીય સંકટ અને ખાસ કરીને જેન-Z દ્વારા કરવામાં આવેલા વ્યાપક પ્રદર્શનોએ દેશમાં મોટો રાજકીય વળાંક લાવ્યો છે. આ પ્રદર્શન દરમિયાન સંસદને ભંગ કરવાની અન...
ભારતીય સેનાએ જાહેર કર્યો નવો વીડિયો, નેસ્તનાબૂદ કર્યા આતંકીઓના લોન્ચ પેડ
ભારતીય સેનાનું 'ઓપરેશન સિંદૂર' સતત ચાલી રહ્યું છે. 7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરીને લશ્કર, જૈશ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ઠેકાણાઓનો ન?...
કતારમાં ભારતીય નેવીના 8 પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા, MEAએ કહ્યું દરેક કાયદાકીય મદદ માટે તૈયાર
આરબ દેશ કતારની કોર્ટે 8 નેવીના પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા સંભળાવી છે. આ મામલામાં ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ નિર્ણયથી અમે આશ્ચર્યચક્તિ છીએ અને વિગતવાર નિર્ણયની ર...