નમાજ પઢવા આવેલા નૌમાન શેખે 8 વર્ષનાં બાળક સાથે મસ્જિદમાં આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મસ્જિદમાં આવેલા એક યુવકે 8 વર્ષના બાળક સાથે કથિત રીતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વ...
બહરાઈચ મેડિકલ કોલેજમાં બુલડોઝર કાર્યવાહી, 10 મજારો ધ્વસ્ત; 24 વર્ષ જૂનો વિવાદ સમાપ્ત
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં મહારાજા સુહેલદેવ ઓટોનોમસ સ્ટેટ મેડિકલ કોલેજના કેમ્પસમાં 10 ગેરકાયદે મજારો પર બુલડોઝર ચલાવીને તમામ બાંધકામો હટાવવાની કાર્યવાહી 19 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ ક?...
કચ્છના આદિપુરમાં ગેરકાયદેસર મસ્જિદ પર ફરી વળ્યું બુલડોઝર
કચ્છના આદિપુર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામો સામે વહીવટીતંત્રએ કડક પગલાં લેતા એક મોટી ઝુંબેશ ચલાવી છે. આ દરમિયાન આદિપુરના ઘોડા કેમ્પ વિસ્તારમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલી ‘જુ?...
દિલ્હી મસ્જિદ હિંસા કેસમાં 30 હુમલાખોરોની ઓળખ, કાશિફ-કૈફ સહિત 5ની ધરપકડ
દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે તપાસને વેગ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હિંસામાં સામેલ આશરે 30 ?...
નાઇજીરિયામાં નમાજ દરમ્યાન મસ્જિદમાં વિસ્ફોટ, 7 લોકોનાં મોત; અનેક ઘાયલ
નાઇજીરિયાના અશાંત ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં ફરી એક વખત ભયાનક આતંકી હુમલો સામે આવ્યો છે, જેમાં બોર્નો રાજ્યની રાજધાની મેદુગુરીમાં આવેલી એક મસ્જિદમાં બુધવારે સાંજે નમાજ દરમિયાન થયેલા વિસ્ફ?...
ખેડા જિલ્લાના એક ગામમાં દરગાહ-મસ્જિદ પાસે ગરબા પ્રતિબંધનો બોર્ડ લગાવાયો, વિરોધ બાદ લખાણ હટાવાયું
ખેડા જિલ્લાના માતર તાલુકાના નાની ભાગોળ ગામમાં એક વિવાદાસ્પદ બોર્ડ લગાવાયા બાદ ભારે હંગામો મચ્યો છે. આ બોર્ડ પર સ્પષ્ટ લખાયું હતું કે “દરગાહ, મદરેસા તથા મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની ?...
જો મંદિર સામે જુલુસ નીકળી શકે તો મસ્જિદ સામે કેમ નહીંઃ વિધાનસભામાં યોગીના આકરા તેવર
ઉત્તર પ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના આક્રમક વિવાદાસ્પદ નિવેદનોએ રાજકીય ચરચાઓમાં ભારે હોબાળો મચાવ્યો છે. તેમણે ખાસ કરીને હિંદુ અને મુસ્લિમ તહેવારો દ?...
મસ્જિદ પાસેથી પસાર થતી ગણેશજીની પ્રતિમા પર ફેંકાઈ ઈંટો, શોભાયાત્રામાં સામેલ હિંદુઓ પર રેડાયું ઉકળતું પાણી
બાંગ્લાદેશના ચટગાંવમાં કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિ પર ઇંટો અને હિંદુઓ પર ગરમ પાણી ફેંકવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલાં શુક્રવારે (6 સપ્ટેમ્બર...
હલ્દ્વાનીમાં પૂર્વયોજિત તોફાન:પેટ્રોલ બોમ્બ, પથ્થરોનો સંગ્રહ કરાયો હતો: 2 કલાકમાં 5નાં મૃત્યુ, 300થી વધુ પોલીસને ઈજા
ઉત્તરાખંડમાં નૈનીતાલ જિલ્લાના હલ્દ્વાનીમાં ગુરુવારે સાંજે તોફાનીઓએ પૂર્વયોજિત તોફાનો સર્જ્યાં હતાં. તોફાનીઓએ ઘરની છત ઉપર જથ્થાબંધ પથ્થરો અને પેટ્રોલ બૉમ્બ એકઠા કરી રાખ્યા હતા. આશ્ચર્યજ...
રેલવેની જમીન પર ગેરકાયદેસર દબાણ કરવા બદલ દિલ્હીની બંગાળી માર્કેટ મસ્જિદ અને તકિયા બબ્બર શાહને નોટિસ
રેલવેએ દિલ્હીની બે મોટી મસ્જિદો બંગાળી માર્કેટ અને ITO સ્થિત તકિયા બબ્બર શાહને નોટિસ ફટકારી છે. નોટિસમાં રેલવેએ બંને મસ્જિદોના વહીવટીતંત્રને 15 દિવસમાં દબાણ હટાવવા અંગે જણાવ્યું છે. અને જ તેન?...