દેશની આન બાન અને શાન એવા ત્રિરંગાને ફરી આપણા આંગણે ફરકાવવાનો અમુલો અવસર આવ્યો
તિરંગાને લહેરાતો જોવો એ દરેક ભારતીય માટે ગર્વ અને આનંદની ક્ષણ નડિયાદમાં તા.૧૨ ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન સંત,સાક્ષર અને સરદારની ભૂમિ એવા નડિયાદના આંગણે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ?...
નડિયાદમાં ભવ્ય તિંરગા યાત્રાનું આયોજન
ખેડા જિલ્લામાં 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. જેના અનુસંધાને, 12મી ઓગસ્ટ સવારે 10:00 કલાકે એસઆરપી ગ્રાઉન્ડ થી ઇપ્કોવાળા હોલ, નડિયાદ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. જિલ્લ?...
નડિયાદના ડભાણમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
નડિયાદ તાલુકાના ડભાણ ગામમાં આવેલ ટેલીફોન એક્સચેન્જની બાજુમાંથી આજે સવારે આશરે 45 વર્ષીય અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. નડિયાદ ગ્રામ્ય પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી...
કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે વૃક્ષારોપણ કરીને ‘એક પેડ મા કે નામ’ કેમ્પેઇનનો કરાવ્યો શુભારંભ
09 ઓગસ્ટ સુધી જિલ્લાના કુલ 1000 કર્મચારીઓ દ્વારા અંદાજિત 4000 જેટલા વૃક્ષો વાવવાનુ આયોજન ખેડા જિલ્લામાં 15 મી ઓગસ્ટ 2024 રાજ્યકક્ષાના ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જેના ભા...
નડિયાદમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પવારે સફાઈ કામદારોના પ્રશ્નોની કરી ઉચ્ચ સ્તરીય સમીક્ષા
ગ્રીન સિટી અને સ્માર્ટ સિટીના સ્વપ્નને સાકાર કરવા માટે સફાઈ કામદારોની ભૂમિકા મહત્વપૂર્ણ - શ્રીમતી અંજના પવાર રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી અંજના પવાર ની અધ્યક્ષતામાં જિલ...
નડિયાદ શહેર તાલુકા પેન્શનર ફોરમ દ્વારા ૧૫મુ વાર્ષિક અધિવેશન યોજાયું
૩ ઓગસ્ટ ૨૦૨૪ સાક્ષરનગરી નડિયાદના આંગણે તાલુકા પેન્શનર ફોરમની વાર્ષિક સામાન્ય સભા -૧૫ મો વાર્ષિક અધિવેશન યોજાયું. સર્વધર્મ પ્રાર્થના, દિપ પ્રાગટય, મહેમાન પરિચય, ફૂલહાર વિધિ ઉત્સવ ઉજવણી સાથે...
સલુણ-શંકરપુરા રોડ પરથી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમો રૂ. ૭૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
નડિયાદ તાલુકાના સલુણ-શંકરપુરા રોડ ઉપરથી એલસીબી પોલીસે એક ટેમ્પીમાં દેશીદારૂની હેરાફેરી કરતાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટેમ્પીમાં મુકેલ ત્રણ કંતાનના કોથળામાંથી ૮૫૦ લીટર દેશીદા?...
મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ અને સમાજ સુધારક શ્રીમદ્ રાજચંદ્રજીએ નડિયાદ ખાતે કરી હતી “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર”ની રચના
ઉત્તરસંડા ખાતે શ્રીમદ્ રાજચંદ્રજીને પ્રથમ વખત થયો હતો આત્મસાક્ષાત્કારનો અનુભવ ગુજરાતી કવિ, જૈન ફિલોસોફર, સમાજ સુધારક અને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીએ નડિયાદ ખ...
સિટી બસનું ફરી વખત સૂરસુરીયુ
વડામથક નડિયાદ શહેરમાં છેલ્લા લાંબા વર્ષોથી બંધ થયેલી સીટી બસ દોડાવવાનુ ફરી એક વખત ફિયાસ્કો થયો છે. પાલિકા તંત્રએ અગાઉ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી વર્ક ઓર્ડર આપેલ એજન્સીએ કામ ન કરતા છેવટે આ વર્?...
હાથનોલી ગામના પ્રાકૃતિક કૃષિકારના કારેલી અને ગુવાર ખાશો તો સ્વાદ દાઢે વળગશે
આજે અનિયમિત વરસાદ અને મોંઘાદાટ રાસાયણિક ખાતરોને કારણે આપણને ઘણી જગ્યાએ ખેડુતો બોલતા જોવા મળે છે હવે ખેતીમાં પહેલા જેવી મજા નથી રહી. ત્યારે ખેતી જગતમાં પ્રાકૃતિક ખેતી એક મજબુત વૈકલ્પિક વ્યવ...