નર્મદા જિલ્લા બીજેપીની વિશેષ બેઠક : સંગઠન સશક્તિકરણ સાથે ગ્રામ્ય વિકાસને વેગ આપવા વ્યૂહરચના
નર્મદા જિલ્લાના સંગઠન માળખાને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નર્મદા જિલ્લા પ્રમુખ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ ‘શ્રી કમલમ્’ કાર્યાલય, રાજપીપલા ખાતે વિશેષ ?...
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં સંગીત પ્રાધ્યાપકની ભરતી મુદ્દે રજૂઆત, Music Department શરૂ કરવાની માંગ ઉઠી
Tribal culture અને પરંપરાગત કળાઓને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત Birsa Munda Tribal University ખાતે હજુ સુધી સંગીત (Music) વિષય માટે કોઈ પ્રાધ્યાપક અથવા વિભાગ શરૂ કરવામાં આવ્યો નથી. આ મુદ્દે સ્થાનિક સંગીતપ્રેમીઓ અને શિક્ષ...
વિબી જી રામજી યોજનાની માહિતી આપવા માટે કમલમ રાજપીપલામાં પત્રકાર પરિષદ યોજાઈ
આ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ નીલ રાવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, પૂર્વ પ્રમુખ ?...
ડેડીયાપાડામાં 150થી વધુ આદિવાસીઓની ‘ઘર વાપસી’, ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતનનો અંગીકાર
નર્મદા જિલ્લામાં હિંદુ સંગઠનો અને સાધુ-સંતોની આગેવાની હેઠળ એક વિશેષ ‘ઘર વાપસી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ આદિવાસી લોકોએ સ્વેચ્છાએ ફરી સનાતન હિંદુ ધર્મમાં વાપસી...
‘આદિવાસીઓનાં યોગદાનને એક પરિવારની વાહવાહીમાં ભુલાવી દેવાયું’ : ડેડીયાપાડાથી પીએમ મોદી
15 નવેમ્બરના રોજ વડા પ્રધાન મોદી ગુજરાત પહોંચ્યા છે. તેમણે નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારની મુલાકાત લીધી છે અને ડેડીયાપાડામાં વિશાળ જનસભાને સંબોધિત કરી છે. તેમણે ડેડીયાપાડાથી આદિવાસી પટ?...
સેવા એ જ સંગઠન, સેવા એ જ સંકલ્પ : નર્મદા ખાતે સેવા પખવાડિયાની કાર્યશાળા યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, નર્મદા જિલ્લાના શ્રી કમલમ્ ખાતે "સેવા પખવાડિયા" કાર્યક્રમની કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળા "સેવા એ જ સંગઠન, સેવા એ જ સંકલ્પ"ના ઉદ્દ?...
આરોગ્ય સેવાઓ અને પોષણ પર વિશેષ પ્રાધાન્ય આપતાં નર્મદા કલેક્ટર એસ.કે.મોદી
બ્લડ સ્ટોરેજ, માતા-બાળ મૃત્યુ અને આયુષ્માન ભારત યોજના પર ભાર આપતાં કલેક્ટર મોદી ટીબીના દર્દીઓના નિક્ષય મિત્ર તરીકેના યોગદાન બદલ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર અને દેવમોગરા ટ્રસ્ટના પ્રતિનિધ...