રાજ્યસભા બાદ લોકસભામાં ‘વંદે માતરમ બિલ’ ધ્વનિમતથી પસાર
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને કાનૂની રક્ષણ આપતું ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026’ હવે સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે. બુધવાર, 29 જુલાઈએ રાજ્?...
રાજ્યસભામાં વંદે માતરમ્ બિલ પસાર, રાષ્ટ્રીય ગીતના ગાનમાં જાણી જોઈને અવરોધ બદલ 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ
રાજ્યસભાએ બુધવાર, 29 જુલાઈ 2026ના રોજ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026 પસાર કર્યું છે. આ બિલ દ્વારા ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ના ગાનને મળતું કાનૂની સ?...
‘વંદે માતરમ્’ના અપમાન પર થઈ શકે 3 વર્ષની જેલ, રાષ્ટ્રગીત જેવી કાયદાકીય સુરક્ષા આપવા કેન્દ્રની તૈયારી
દેશના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના અપમાનને કાયદાકીય રીતે દંડનીય બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર કેન્દ્રીય કેબિનેટે ‘પ્...
હવે ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ… કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય
પશ્ચિમ બંગાળમાં થયેલી ચૂંટણી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠકમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં દેશન?...
‘વંદે માતરમ્’ અંગે નવા પ્રોટોકોલ જાહેર, રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના સન્માન અને તેના ગાયન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવા પ્રોટોકોલ મુજબ, હવે સત્તાવાર અને સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન 'જન ગણ ?...
પાકિસ્તાન-નેશનલ-એસેમ્બલી 9 ઑગસ્ટે વિસર્જિત કરવામાં આવશે : શહબાઝ શરીફ.
વડાપ્રધાન શહબાજ શરીફે ગઈકાલે (ગુરૂવારે) રાત્રે નેશનલ એસેમ્બલી વિસર્જિત કરાવવા માટે તેવો રાષ્ટ્રપતિને ભલામણ કરશે. તેમ સાંસદોના માનમાં યોજાયેલા એક ભવ્ય ભોજન સમારંભમાં જણાવ્યું હતું. આ સમાર?...