NCERTને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શિક્ષણ ક્ષેત્રે નવી દિશા
ભારતના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભરીને કેન્દ્ર સરકારે National Council of Educational Research and Trainingને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો આપ્યો છે. આ નિર્ણય University Grants Commissionની ભલામણ બાદ લેવામાં આવ્યો છે, જે શિક્ષણ વ્...
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ NCERTએ વિવાદાસ્પદ પાઠ્યપુસ્તક પરત ખેંચ્યું, માફી પણ માંગી
ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ અંગે કરાયેલા ઉલ્લેખને લઈને દેશભરમાં ચર્ચા વચ્ચે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ National Council of Educ...
NCERTનો મહત્વનો નિર્ણય : ધોરણ 8ના કોર્સમાં ‘કરપ્શન ઇન જ્યુડિશિયરી’ પર નવો પાઠ ઉમેરાયો
NCERTએ સોમવારે (23 ફેબ્રુઆરી) ધોરણ 8 માટેનું નવું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક જાહેર કર્યું છે. આ પુસ્તકમાં પહેલી વખત ન્યાયપાલિકા સામે ઊભા થતા પડકારો, ખાસ કરીને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને લ?...
ગઝનવીએ શહેરો લૂંટ્યા, લોકોની કતલ કરી હતી : NCERTના પુસ્તકમાં સુધારો
NCERTનાં ધોરણ ૭નાં પાઠયપુસ્તકમાં મોગલ આક્રમણખોર મહમૂદ ગઝનવીએ ભારતમાં આવીને લોકો પર ગુજારેલા અત્યાચારની વધુ વિગતો જાહેર કરવામાં આવી છે અને સમાવવામાં આવી છે. તેમાં લખ્યું છે કે મહમૂદ ગઝનવીએ ભા?...
‘નકલી NCERT પુસ્તકોથી બચવું…’ CBSE એ એડવાઇઝરી જાહેર કરી, સ્કૂલોને આપ્યા નિર્દેશ
સીબીએસઈ (CBSE)એ તાજેતરમાં દેશભરના તમામ સ્કૂલોને મહત્વપૂર્ણ ચેતવણી આપીને જણાવ્યું છે કે બજારમાં મોટી સંખ્યામાં નકલી NCERT પુસ્તકો વેચાઈ રહી છે, જે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ગંભીર જોખમ સર્જી શકે છ...
NCERT પુસ્તકમાં INDIAનું નામ બદલીને ‘ભારત’ કરવામાં આવશે, સમિતિએ સર્વાનુમતે લીધો નિર્ણય
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પુસ્તકોમાં હવે INDIAનું નામ બદલીને 'ભારત' કરવામાં આવશે. NCERT દ્વારા રચાયેલી સમિતિએ સર્વાનુમતે નિર્ણય લીધો છે. આ માટે NCERTએ 19 સભ્યોની રાષ્ટ્રી?...