આદિવાસી દર્દીઓને સરકારની ‘સંજીવની’ ભેટ : ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ. 3 લાખ સુધીની વધારાની સહાય
ગુજરાત સરકારે રાજ્યના અનુસૂચિત જનજાતિ સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે મહત્ત્વપૂર્ણ આરોગ્યલક્ષી યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ કિડની, લીવર, હૃદય અને પૅન્ક્રિયાઝ સહિતનાં અંગો...
પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના 30થી વધુ આતંકીઓ માર્યા ગયા, રિઝવાન હનીફનો દાવો
પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોવાનું જણાવાતા રિઝવાન હનીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તે દાવો કરતો સંભળાય છે કે છેલ્લા ત્ર?...
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદે રેલ નેટવર્ક મજબૂત કરશે ભારત, રૂ. 45 હજાર કરોડના રોકાણની યોજના
ભારત ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા વ્યૂહાત્મક સરહદી વિસ્તારોમાં રેલવે કનેક્ટિવિટી મજબૂત કરવા માટે આશરે રૂ. 45,000 કરોડના વિશાળ રોકાણની યોજના બનાવી રહ્યું છે. અહેવાલો અનુસાર આગા?...
ભારતે જુલાઈમાં પ્રતિદિન 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ આયાત કર્યું, રશિયા રહ્યો સૌથી મોટો સપ્લાયર
અમેરિકા દ્વારા રશિયન ઊર્જા ખરીદતા દેશો સામે કડક ટેરિફ લાદવાની ચેતવણી વચ્ચે ભારતે જુલાઈ 2026માં રશિયા પાસેથી વિક્રમજનક માત્રામાં ક્રૂડ ઓઇલની આયાત કરી છે. શિપ-ટ્રેકિંગ અને કોમોડિટી એનાલિટિક્?...
અમદાવાદમાં ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબ જમીન કૌભાંડ, પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટની ધરપકડ
અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબ સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં વિવેકાનંદનગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્લબના પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટ પ?...
વદતુ સંસ્કૃતમ્ : ગુજરાતમાં સંસ્કૃત ભારતીએ 31 વર્ષમાં 1 લાખથી વધુ લોકોને સંસ્કૃત બોલતા કર્યા
સંસ્કૃત ભાષાને ફરીથી સામાન્ય લોકોની બોલચાલની ભાષા બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્કૃત ભારતીએ ગુજરાતમાં છેલ્લા 31 વર્ષ દરમિયાન એક લાખથી વધુ લોકોને સંસ્કૃતમાં વાતચીત કરતાં કર્યા છે. સંસ્થ?...
સંવેદનશીલ હાસ્ય કલાકાર દ્વારા સોનગઢ અને પાલડીમાં શાળા ભવન માટે સખાવત
સંવેદનશીલ હાસ્ય કલાકાર જાણીતા સમાજસેવી જગદીશ ત્રિવેદી દ્વારા દ્વારા સોનગઢ મફતનગર વિસ્તાર પ્રાથમિક શાળા અને પાલડીમાં સ્વામી અખંડઆનંદ માધ્યમિક શાળા ભવન માટે સખાવત મળી છે. અગ્રણીઓની ઉપસ્થ?...
વિદ્યાર્થી આંદોલનના કેસો પર સુપ્રીમ કોર્ટની મોટી સ્પષ્ટતા, રાજ્ય સરકારો કાયદા મુજબ FIR બંધ કે કાર્યવાહી પાછી ખેંચી શકશે
વિદ્યાર્થી આંદોલનો દરમિયાન નોંધાયેલા ફોજદારી કેસોને લઈને સુપ્રીમ કોર્ટે સોમવાર, 3 ઑગસ્ટ 2026ના રોજ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કોર્ટે જણાવ્યું કે દિલ્હી સરકાર સહિત કોઈપણ રાજ્ય સરકાર કાયદામા?...
ભારતના સંભવિત લાંબા અંતરના મિસાઈલ પરીક્ષણની તૈયારી, હિંદ મહાસાગરમાં 2,530 કિમીનો વિસ્તાર પ્રતિબંધિત
ભારતે બંગાળની ખાડીથી હિંદ મહાસાગર તરફ વિસ્તરતા વિસ્તારમાં સંભવિત મિસાઈલ પરીક્ષણ અથવા અન્ય વ્યૂહાત્મક હવાઈ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને વિશેષ ચેતવણી જાહેર કરી છે. ઉપલબ્ધ NOTAM અને દરિયાઈ ચેત?...
કૃષિ વિજ્ઞાન બન્યું ખેડૂતોની સંકટ સમયની સાંકળ, જમીનદોસ્ત બાગાયતી વૃક્ષોને મળ્યું ‘નવજીવન’
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે અનેક વિસ્તારોમાં બાગાયતી પાકને વ્યાપક નુકસાન થયું છે. વર્ષોની મહેનતથી ઉછેરેલાં આંબા સહિતનાં અનેક ફળઝાડ જમીનદોસ્ત થતાં ખેડૂતો ચિં?...