પંચમહાલના નવા નદીસરની સરકારી શાળામાં રમત-રમતમાં ગણિત, બાળકોનો ડર દૂર કરતી અનોખી પહેલ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નવા નદીસર ગામની સરકારી પ્રાથમિક શાળાએ ગણિત શીખવવાની પરંપરાગત પદ્ધતિમાં નવીન ફેરફાર કરીને અનોખો ‘મેથ્સ પાર્ક’ તૈયાર કર્યો છે. વર્ગખંડ અને પાઠ્યપુસ્તક સુધ?...
આધાર, PAN કે મતદાર કાર્ડ નાગરિકતાનો અંતિમ પુરાવો નહીં, કલકત્તા હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
કલકત્તા હાઇકોર્ટે ભારતીય નાગરિકતા સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડ, PAN કાર્ડ, મતદાર ઓળખપત્ર, બેન્ક પાસબુક અને જમીનના જૂના રેકોર્ડ જેવા દસ્તાવેજો માત્ર પોતાની ?...
રાજ્યસભામાં વંદે માતરમ્ બિલ પસાર, રાષ્ટ્રીય ગીતના ગાનમાં જાણી જોઈને અવરોધ બદલ 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ
રાજ્યસભાએ બુધવાર, 29 જુલાઈ 2026ના રોજ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026 પસાર કર્યું છે. આ બિલ દ્વારા ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ના ગાનને મળતું કાનૂની સ?...
વોર્ડ નં. 3માં ભાજપનો ભવ્ય વિજય, અક્રમ કુરેશીએ 2002 મતથી કોંગ્રેસને હરાવી
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર અક્રમ ઇબ્રાહિમ કુરેશીએ કોંગ્રેસના ઉમેદવાર અશરફ થઈમને 2,002 મતોના મોટા માર્જિનથી પ?...
ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવાઈ
ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં બજરંગદાસબાપુના ધામમાં 'બાપા સિતારામ' ભાવનાદ ગુંજ્યો અને આ સાથે ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવાઈ છે. ધર્મ, સમાજ અને રાષ્ટ્ર સાથે ગોહિલવાડનાં સંત બજરંગદાસબાપુ?...
રાજકોટ, જુનાગઢ અને બોરસદની TP યોજનાઓ પર સરકારનો મોટો નિર્ણય, શહેરી વિકાસને મળશે નવી ગતિ
ગુજરાતના શહેરોમાં આયોજનબદ્ધ વિકાસ, રસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠો, જાહેર સુવિધાઓ અને અન્ય આંતરમાળખાકીય પ્રોજેક્ટને વેગ આપવા રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ વહીવટી નિર્ણયો લીધા છે. શહેરી વિકાસ અને ?...
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘની મુક્તિ માટે ‘વારિસ પંજાબ દે’નું શક્તિપ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ
ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ અને આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ અન્ય શીખ કેદીઓની મુક્તિની માંગ સાથે અકાલી દળ ‘વારિસ પંજાબ દે’ના નેતાઓ, કાર્યકરો અને સમર્થકોએ બુધવારે ચંદીગઢ તરફ વિરોધ કૂચ કર?...
લોકસભામાં રાહુલ ગાંધીના અમિત શાહ પર ગંભીર આરોપથી હોબાળો, સરકારે પુરાવા અથવા માફીની કરી માંગ
લોકસભામાં બુધવારે જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા સંબંધિત સુધારા બિલ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રદર્શન?...
કચ્છના દયાપરમાં મેગા ડિમોલિશન : 73 ગેરકાયદે દબાણો દૂર, ₹3.5 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ
કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદેસર કબજા અને બાંધકામો સામે વહીવટી તંત્રએ સખત કાર્યવાહી શરૂ કરી છે. આ અભિયાન અંતર્ગત લખપત તાલુકાના દયાપર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચ?...
ગુરુપૂર્ણિમાએ લુસડિયા ધામ પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, સંત સુરમલદાસજીની સમાધિએ શીશ નમાવ્યું
ગુરુ-શિષ્ય પરંપરાના મહત્ત્વને ઉજાગર કરતા પવિત્ર પર્વ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ લુસડિયા ધામની ?...