ટ્રમ્પનો નવો આદેશ : H-1B વિઝા માટે 1 લાખ ડોલર ફી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા H-1B વિઝા અરજીઓ પર ભારે ફી લગાવવાની જાહેરાત કરી છે, જેનો સીધો પ્રભાવ ભારતીય IT વ્યાવસાયિકો અને અમેરિકાની ટેક કંપનીઓ પર પડ?...
બંદૂકની અણીએ લૂંટ ચલાવનારા લૂંટારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી તાપી જિલ્લા પોલીસ
સુરતની આર.કાંતિલાલ આંગડિયાની સર્વેલન્સ સ્કોર્પિયો કાર સુરત તરફ આવતી હતી, ત્યારે બંદૂકની અણીએ ચાલક અને અન્ય સાથીનું અપહરણ કરી 50 હજા ની લૂંટ ચલાવી હતી. ફોર્ચ્યુનર અને સ્વીફ ડિઝાયર કારમાં આવેલ...
NDAના સીપી રાધાકૃષ્ણન કે INDIના સુદર્શન રેડ્ડી… કોણ હશે આગામી ઉપરાષ્ટ્રપતિ?
દિલ્હીમાં ચાલી રહેલી આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટેનું રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમાયું છે. આ ચૂંટણીમાં સંસદના બંને ગૃહ – લોકસભા અને રાજ્યસભાના સાંસદો મળીને મતદાન કરી રહ્યા છે. કુલ મળી 781 સાંસદ?...
નડીયાદ મુકામે નેત્રદાન પખવાડિયાની ઉજવણી
તારીખ 5/9/2025 ના રોજ સક્ષમ ગુજરાત નડીયાદ તથા ભારત વિકાસ પરિષદ સંયુક્ત ઉપક્રમે નેત્રદાન પખવાડિયા ની ઉજવણી નિમિતે નેત્રદાન જન જાગરણ રેલીનું આયોજન કરેલ. આ રેલીની સંતરામ મંદિર ના પૂજ્ય નિર્ગુણદાસ ?...
અમદાવાદીઓ ચેતજો! ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જુઓ લિસ્ટ
અમદાવાદ શહેરમાં આવનાર શનિવારે, એટલે કે 6મી સપ્ટેમ્બરના રોજ, ગણેશ વિસર્જનના વિશાળ કાર્યક્રમો યોજાનાર હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ જાહેરનામું ?...
સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ રહ્યો છે – લેખક રમેશભાઈ સંઘવી
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'દર્શક' વ્યાખ્યાનમાળા અને પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યકમ યોજાઈ ગયો. આ વ્યાખ્યાનમાં લેખક રમેશભાઈ સંઘવીએ સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ...
કોમનવેલ્થ ગેમ્સ 2030ની દાવેદારી માટે કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી, અમદાવાદ હશે યજમાન
27 ઑગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો, જેમાં ભારતે કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે સત્તાવાર રીતે બિડ સબમિટ ક...
GST કાઉન્સિલ મીટિંગની તારીખ જાહેર, ઊંચા સ્લેબ્સ પર થશે ચર્ચા
જીએસટી કાઉન્સિલની 3 અને 4 સપ્ટેમ્બરે યોજાનારી બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તેમાં દેશના કર માળખામાં મોટા ફેરફારની શક્યતા છે. હાલમાં ભારતમાં જીએસટીના ચાર સ્લેબ – 5 ટકા, 12 ?...
સુપ્રીમ કોર્ટનો સુધારેલો આદેશ: દિલ્હી NCRમાં પકડાયેલા શેરી શ્વાનોને વેક્સિનેશન પછી છોડી મુકવા પડશે
દિલ્હી NCRમાં રખડતા શ્વાનો અંગે ચાલી રહેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે 22 ઑગસ્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં અગાઉના આદેશમાં સુધારો કરવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે NCRમાંથી પ?...
રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ પસાર
હવે દેશમાં ઓનલાઇન સટ્ટાબાજી (Online Betting)ને કાયદેસર રીતે દંડનીય ગુનો ગણવામાં આવશે. લોકસભામાં ગઈકાલે (20 ઓગસ્ટ) પસાર થયેલા ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ને આજે (21 ઓગસ્ટ) રાજ્યસભાએ પણ મંજૂરી આપી દીધી છે. આ બિલનો હ?...