અમદાવાદ વિમાન દુર્ઘટના : પાયલોટ સભરવાલે અંતિમ શ્વાસ સુધી વિમાન બચાવવાનો પ્રયાસ કર્યો, પ્રત્યક્ષદર્શીનો ભાવુક દાવો
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હવે આ ઘટનાને લઈને એક પ્રત્યક્ષદર્શીનો ભાવુક દાવો સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાયલોટ સુમિત સભરવાલે અંતિમ ક્ષણ સુ...
દિલ્હી રાજકારણમાં ખળભળાટ : AAP નેતા દીપક સિંગલા પર EDના દરોડા, લોન ફ્રોડ કેસમાં મોટી કાર્યવાહી
દિલ્હીમાં રાજકીય ગરમાવો વધારતા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના નેતા દીપક સિંગલા સહિત અનેક લોકોના સ્થળો પર વહેલી સવારે દરોડા પાડવામાં આવ?...
ભારતને આધ્યાત્મિક કવચપ્રદાન કરવા માટે મુંબઈમાં ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’ સંપન્ન !
વર્તમાન વૈશ્વિક અશાંતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની પૃષ્ઠભૂમિ પર, ભારતને ચારેય તરફથી અભેદ્ય આધ્યાત્મિક રક્ષણાત્મક કવચ મળે, તે મુખ્ય ઉદ્દેશ્ય સાથે મુંબઈમાં ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’ અત્યંત ?...
ભોજશાળામાં ઐતિહાસિક ક્ષણ : દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપના, ગર્ભગૃહમાં શાશ્વત જ્યોત પ્રગટાઈ
મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળામાં એક ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે, જ્યાં પહેલી વાર દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને ગર્ભગૃહમાં શાશ્વત જ્યોત પ્રગટાવ?...
કેરલમમાં નવી સરકાર, વી.ડી સતીશને મુખ્યમંત્રી પદના લીધા શપથ
કેરળ વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ ઐતિહાસિક જીત મેળવી છે અને રાજ્યમાં દસ વર્ષથી ચાલતા ડાબેરી શાસનનો અંત આવ્યો છે. યુડીએફે 140 સભ્?...
સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપ નેતાની હત્યા, તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકાયા
સુરત શહેરમાંથી એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ઉધના વિસ્તારમાં ભાજપના યુવા પદાધિકારીની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ શહેરમાં ભયનો માહોલ ફેલા?...
અધિક માસ 2026 : વૈજ્ઞાનિક ગણિતથી ધાર્મિક મહત્ત્વ સુધી – જાણો પુરુષોત્તમ માસનું રહસ્ય
ભારતીય પંચાંગ માત્ર તહેવારોની તારીખો નક્કી કરવાની પદ્ધતિ નથી, પરંતુ તે સમય, ઋતુચક્ર અને આકાશીય ગતિઓને સમજવાનો હજારો વર્ષ જૂનો પ્રયાસ પણ છે. આજે વિશ્વભરમાં ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ થાય છ...
મોદીનો નેધરલેન્ડ્સ પ્રવાસ : અફસ્લુઇટડિજક ડેમથી ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને મળશે નવી દિશા
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુરોપના ચાર દેશોની મહત્વપૂર્ણ યાત્રા પર છે. રવિવારે તેઓ નેધરલેન્ડ્સ પહોંચ્યા હતા, જ્યાં તેમની મુલાકાત ડચ નેતૃત્વ સાથે થઈ અને તેમણે વિશ્વપ્રસિદ્ધ Afsluitdijk ડ?...
લખનઉ ટ્રેન હત્યાકાંડ : સ્લીપર કોચમાંથી મહિલાનો માથા વગરનો કાપેલો મૃતદેહ મળતા હાહાકાર
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક અત્યંત હચમચાવી મૂકે તેવી ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં ભય અને સનસનાટી ફેલાવી દીધી છે. ‘છાપરા-ગોમતી નગર એક્સપ્રેસ’ ટ્રેન જ્યારે ત...
બિહારના સાસારામ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ભયાનક આગ : મોટી દુર્ઘટના ટળી, તમામ મુસાફરો સુરક્ષિત
બિહારના રોહતાસ જિલ્લામાં આવેલા સાસારામ રેલ્વે સ્ટેશન પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનના એક કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી હતી...