‘અરુણાચલ પ્રદેશ અમારો ભાગ હતો, છે અને રહેશે..’, ચીનના નાપાક કૃત્ય પર ભારતનું સ્પષ્ટ નિવેદન
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારત ચીન સાથે પણ તણાવની સ્થિતિ બની રહી છે. ચીન તેની સરહદે આવેલા રાજ્યોમાં આવી કોઈને કોઈ પ્રવૃત્તિઓ કરતું રહે છે. ચીન હવે અરુણાચલ પ્રદેશના ઘણા સ્થળોના નામ બદલવાનો...
ભારતમાં ચિપ આધારિત ઈ-પાસપોર્ટ લોન્ચ, નવી સુવિધાથી વેઈટિંગ સહિત અનેક ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો તેના ફાયદા
કેન્દ્ર સરકારે હાઈટેક પહેલાના ભાગરૂપે દેશભરમાં ચિપ આધારીત ઈ-પાસપોર્ટ સેવા શરૂ કરી દીધી છે. દેશમાં આ નવી સુવિધા શરૂ થવાની સાથે વિદેશ પ્રવાસ કરનારા ભારતીય નાગરિકોને અનેક ફાયદા થશે સાથે જ ઈમિ?...
‘ભારત સામે કોઇ આંગળી ઉઠાવશે, તો તેના જનાજામાં કોઇ રડવાવાળું નહીં રહે’ – સીએમ યોગીની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આત્મવિશ્વાસભર્યા અને રાષ્ટ્રભક્તિથી ભરેલા સંબોધન સાથે ભારતના શૌર્ય, એકતા અને આતંકવાદ સામેના કડક વલણની ઝાંખી મળે છે. નીચે તેની મુખ્ય મુદ્દાવાર સમીક્ષા કરીએ: ...
ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઈમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું
ભારત સરકારે ચીનના સરકારી મીડિયાના પ્રતિ ભારતવિરોધી અને ખોટા સમાચાર ફેલાવવાની પ્રવૃત્તિઓને લઈને મહત્વપૂર્ણ અને કડક પગલું લીધું છે. ભારતે ચીનના ગ્લોબલ ટાઈમ્સના X (પૂર્વ Twitter) એકાઉન્ટ પર પ્રત...
સુપ્રીમ કોર્ટના 52મા ચીફ જસ્ટિસ બન્યા બીઆર ગવઇ, જાણો કેટલો રહેશે કાર્યકાળ?
બીઆર ગવઈ સુપ્રીમ કોર્ટના 52મા ચીફ જસ્ટિસ બન્યા હતા. તેમનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે. જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ સુપ્રીમ કોર્ટના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેઓ 23 નવેમ્બર સુધી ચીફ જસ્?...
ભારતીય મૂળના અનીતા આનંદ બન્યા કેનેડાના વિદેશમંત્રી, ગીતા પર હાથ રાખી લીધા શપથ
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે તેમના મંત્રીમંડળમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ફ...
અજય કુમાર બન્યા UPSCના નવા ચેરપર્સન, પ્રીતિ સુદનનું સ્થાન લેશે
પૂર્વ રક્ષા સચિવ અજયકુમારને મંગળવારે UPSC ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. કેન્દ્રીય કાર્મિક મંત્રાલયના એક આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. UPSC ના અધ્યક્ષની પોસ્ટ 29 એપ્રિલે પ્રીતિ સુદનનો કાર્...
લીંબાસીના ખેતરમાં થતા દારૂના કટીંગ પર પોલીસ ત્રાટકી, રૂ. ૬૫ લાખનો જથ્થો ઝડપાયો
માતરના લીંબાસી ગામે તારાપુર રોડ પર આવેલ એક ખેતરમાં સોમવાર મધરાતના સમયે બહારથી કન્ટેનરમાં ભરી લાવવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનું બુટલેગરો કટીંગ કરતા હતા બરોબર આ જ સમયે બાતમીના આધારે ત્ર?...
હિરણ નદીના કાંઠે શીતળા માનું 5000 વર્ષ જૂનું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે પૌરાણિક કથા
ગીર સોમનાથના પાવન તીર્થ સોમનાથ નજીક હિરણ નદીના કિનારે શાંત વાતાવરણમાં શીતળા માતાજીનું હજારો વર્ષ જૂનું મંદિર આવેલું છે. વર્ષોથી શ્રદ્ધાના કેન્દ્ર શીતળા માતાજીના આ મંદિરની સ્થાપના આશરે 5000 ?...
વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે
'ઓપરેશન સિંદૂર' બાદ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ વચ્ચે આવતીકાલે 14 મેના રોજ કેન્દ્ર સરકાર સવારે 11 વાગ્યે દિલ્હીમાં હાઈ લેવલ CCSની બેઠક યોજાવાની છે. કેબિનેટ કમિટી ?...