દિલ્હીની હવા ફરી ‘ઝેરીલી’, માસ્ક વિના ન ફરવા ચેતવણી, આ છે દેશના ટોપ-10 પ્રદૂષિત શહેરો
દિવાળી પહેલા દિલ્હીની હવા ઝેરીલી બની રહી છે. બુધવારે (16મી ઓક્ટોબર) એર ક્વોલિટી ફરી એકવાર ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે. દિલ્હી-એનસીઆરની હવામાં સ્ટબલ મિક્સિંગના ધુમાડાને કારણે સર્વત્ર ધુમ્મસ ...
જયશંકરે SCO બેઠકમાં લગાવી પાકિસ્તાનની ક્લાસ, આતંકવાદ પર શાહબાઝ શરીફની હાજરીમાં સંભળાવ્યું
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં SCO સમિટ માટે પાકિસ્તાનમાં છે. એસસીઓ સમિટમાં પાકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફની સામે એસ.જયશંકરે આતંકવાદ પર સંભળાવ્યું હતું. ઈસ્લામાબાદમાં એસસીઓની બે?...
અરવલ્લી જિલ્લામાં નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકભિમુખ અને સક્રિય શાસનના ભાગરૂપે વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ ની ઉજવણી.
અરવલ્લી જિલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમ 2024 ના ભાગરૂપે મંત્રી ભીખુસિંહ પરમાર ના અધ્યક્ષસ્થાને મહાલક્ષ્મી ટાઉન હૉલ ખાતે કાર્યક્રમ યોજાયો. જેમાં ગરબાની પ્રસ્તુતિ, વિકાસ ની વાતો કરતો લોકડાયર?...
ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદ દ્વારા નાણાકીય સાક્ષરતા અભિયાન (એફ.એલ.સી કેમ્પ) નું આયોજન
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદના કાર્યશીલ ચેર...
સુરત ના સચિન વિસ્તારમાં આવેલ આગમ નવકાર સોસાયટી માં શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું
51 દુર્ગા શક્તિ બાળકોને 51 તલવારો ભેટ સ્વરૂપે ગભરુ ભરવાડ દ્વારા આપવામાં આવી હિંદુ ધર્મમાં દશેરા એટલે કે વિજયાદશમીનું ખૂબ મહત્વ છે. આ તહેવાર નવરાત્રીના નવ દિવસ પછી આવે છે. જેમાં દશેરાની સાથે જ ?...
ઠાસરા પો.સ્ટે હદ વિસ્તારમાથી ૨.૮૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી એલસીબી પોલીસ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટ?...
બાંગ્લાદેશમાં જેશોરેશ્વરી શક્તિપીઠથી માં કાલીના ચાંદીના મુગટની ચોરી, પીએમ મોદીએ ધરી હતી ભેટ
બાંગ્લાદેશના સતખીરાના શ્યામનગરમાં આવેલા જેશોરેશ્વરી મંદિરમાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભેટ આપવામાં આવેલું કાળી માતાનું મુગટ ચોરાઈ ગયો છે. મંદિરના પૂજારી દિલીપ મુખર્જીના ?...
સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજરોજ રાજપીપળા ખાતે રાજપુત ફળિયામાં માતાજીની આરતી ઉતારવામાં આવી
આદ્યશક્તિની ભક્તિ અને આસ્થાની અભિવ્યક્તિના શારદીય નવરાત્રિના પાવન પર્વે આજ રોજ રાજપૂત સમાજ દ્વારા રાજપૂત ફળિયું રાજપીપલા ખાતે આયોજીત નવરાત્રિ મહોત્સવ માં ઉપસ્થિત રહી માતાજીની આરાધના કર...
‘રતન ટાટાને મળે ભારત રત્ન’, મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે અવસાન થયું હતું. આ સંદર્ભે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બ?...
રતન ટાટાનું નિધન: PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ગુજરાતની મુલાકાતો વાગોળી, જુઓ શું કહ્યું
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. રતન ટાટાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રતન ટાટા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. રતન ટાટાના નિધન પર વડ?...