‘અમે જે કહીએ છીએ તે કરીએ જ છીએ’, દેશને હજારો કરોડની ગિફ્ટ આપતાં બોલ્યાં PM
પ્રધાનમંત્રી મોદીએ આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીને 3300 કરોડ અને દેશના બીજા હિસ્સાઓને 3400 કરોડની દિવાળી ગિફ્ટ આપી હતી. આ પછી સભાને સંબોધતાં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પરિવારવાદના મુદ્દ?...
મહુવા પાસે કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ પિતામહ’ લાભ
મહુવા પાસે કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ પિતામહ' લાભ મળી રહ્યો છે. રામકથા લાભ લેવાં સ્થાનિક અને દેશ તથા વિદેશનાં ભાવિક શ્રોતાઓ ઉમટ્યાં છે. મહુવા પાસે તલગાજરડાનાં વાયુ મ?...
ખેડા જિલ્લામાં ફૂડ સેફટી પખવાડિયાની ઉજવણી : રૂપિયા ૮૬,૫૪૦/-નો જથ્થો સીઝ કરાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આગામી દિવાળીના તહેવારોમાં જાહેર જનતાને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલના માર્...
ઉત્તર પ્રદેશમાં હવે કોઈ ગરીબ નહીં રહે, CM યોગીની ‘ગરીબી મુક્ત’ની જાહેરાત બાદ પ્રશાસન કામમાં વ્યસ્ત
રાજ્યને ગરીબી મુક્ત બનાવવા માટે ઝડપથી પગલાં લેવામાં આવી રહ્યા છે. અભિયાન હેઠળ સૌથી ગરીબ પરિવારોની પસંદગીની પ્રક્રિયા 25 ઓક્ટોબરથી શરૂ થશે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના અવસર પર મુખ્યમંત્રી યોગી ...
ખેડા જિલ્લા પોલીસ દ્વારા IGPના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું
ખેડા જિલ્લા પોલીસ દ્વારા શુક્રવારે ખેડા કેમ્પ ખાતે અમદાવાદ વિભાગના IGPની અધ્યક્ષસ્થાને ખાસ લોક દરબાર અને પોલીસ દરબાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાવાસીઓ અને પોલીસ તરફથી ખાસ સૂચ...
નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. હદમાંથી ચોરાયેલ વર્ના કાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડિયાદ
પોલીસ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પકેટર કે.આર.વે...
“નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024 બિલનો મુસદ્દો રમતગમત શાસન પારદર્શિતા ઊભી કરવાનાં મિશનમાં સીમાચિહ્નરૂપ : ડો માંડવિયા
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024ના મુસદ્દા પર વિચાર-વિમર્શ કરવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈ?...
હવે ટ્રેનમાં એડવાન્સ બુકિંગ 120 નહીં 60 દિવસનું થશે, પહેલી નવેમ્બરથી રેલવેમાં નવો નિયમ
ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગ 120 દિવસ પહેલા શરૂ થતું હતું, પરંતુ આ સમય ઘટાડીને 60 દિવસનો કરી દેવાયો છે. આ નિયમ પહેલી નવેમ્બર 202...
યુદ્ધમાં નહીં બુદ્ધમાં મળશે સમાધાન PM મોદીએ કરી વિશ્વને આપ્યો શાંતિનો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ભગવાન બુદ્ધનો વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. અભિધમ્મ દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પવિત્ર દિવસ આપણને કરુણા અને સદ્ભાવનાન...
હરિયાણાના ફરી CM બન્યાં ‘સૈની’, PM મોદી સહિતના દિગ્ગજોની હાજરીમાં 13 મંત્રીએ લીધા શપથ
ભાજપના કદાવર નેતા નાયબ સિંહ સૈનીએ બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે. આ દરમિયાન 13 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજોની હાજરીમાં શપથ પૂર્ણ પંચ...