ઈશ્વરિયા માધ્યમિક શાળામાં શિયાળુ રમતોત્સવમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં શિયાળુ રમતોત્સવમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં. શાળા વ્યવસ્થાપન સમિતિનાં હોદ્દેદારોની અહીંયા પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ભારતીય ખેલ અ?...
‘બજેટ જે દરેક ભારતીયના સપના પૂરા કરશે…’ PM મોદીની પહેલી પ્રતિક્રિયા જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું બજેટ દરેક ભારતીયના સપના પૂરા કરનારું બજેટ છે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્?...
નડિયાદમાં દબાણો હટાવાતા રોજગારી છીનવાઈ : વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ
નડિયાદમાં રેલ્વે સ્ટેશનથી કોલેજ રોડ સુધીના લારી-ગલ્લાં, પાથરણાવાળાના દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ બે દિવસ પહેલા તાકીદ કરી હતી ત્યારે લારી-ગલ્લાં, પાથરણા વાળાઓની રોજગારી છીનવાઈ જવાની ભીતિ...
યુપીમાં મોટી દુર્ઘટના: જૈન માનસ્તંભ પરિસરમાં સ્ટ્રક્ચર ધરાશાયી થતાં સાતના મોત, 80 ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં બદૌત શહેરમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો છે. બાગપતમાં, ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર, માન સ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાય?...
નડિયાદ જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોનીની ભારત સરકારના નોટરી પદે વરણી
નડીઆદના જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોની ની ભારત સરકારના નોટરી પદે વરણી કરવામાં આવી છે, જે બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી. હાલમાં ગુજરાત સરકાર ઘ્વારા ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્ય પદે ?...
કઠલાલ તાલુકાની તાલુકા કક્ષાની 76 પ્રજાસત્તાક દિનની ઉજવણી બગડોલ પ્રાથમિક શાળા એ કરવામાં આવી.
આ ઉજવણી પર્વ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે કઠલાલ તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ . S .R BARAIYA)તથા તાલુકા વિકાસ અધિકારી (J .L પટણી)ઉપસ્થિત રહ્યા . તથા આ ઉજવણીમાં બગડોલ ગામના વડીલો તથા સરપંચ શ્રી તથા ત?...
શ્રી સંતરામ મંદિર નડીયાદના હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં સ્ટોલની મુલાકાત ૨૫૦૦૦થી વધુ સનાતની ભાઈ-બહેનો-સંતોએ લીધી
યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજની ક્રુપા થી પ પુ શ્રી રામદાસજી મહારાજશ્રીના આશિઁવાદથી સેવા-ધમઁ અને સંસ્કાર ના ત્રિવેણી સંગમ સમા શ્રી સંતરામ મંદિર નડીયાદના હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામા?...
‘સનાતન ધર્મ વટ વૃક્ષ છે, તેની સરખામણી ઝાડ સાથે ન કરો’, ‘બંટેંગે તો કટેંગે’ બાદ CM યોગીનું વધુ એક મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજના પ્રવાસે હતાં. આ દરમિયાન તેમણે મૌની અમાસ પર સ્નાનને લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. તે બાદ મહાકુંભમાં યોગી આદિત્યનાથે સનાતન ધર્?...
૧૫માં”રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી તાપી જિલ્લામાં કરવામાં આવી
ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી તરફથી ૨૫ મી જાન્યુઆરી, ૨૦૨૫ ને ૧૫ મા "રાષ્ટ્રીય મતદાતા દિવસ" તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે તાપી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.વ?...
ઉમરેઠ ખાતે થામણા ચોકડી પર ડમ્પરે ઇલેક્ટ્રીક સ્કૂટરને ટક્કર મારતા સર્જાયો અકસ્માત :
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ ખાતે હાઇવે રસ્તા નવા બનાવવામાં આવી રહ્યા હોવાથી બંને તરફના વાહનોની અવરજવર એક જ તરફના રોડ પર કરવામાં આવી છે. ઉપરાંત યાત્રાધામ ડાકોર માટેનો મુખ્ય રોડ હોવાથી રો?...