અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અગ્રેસર, અમદાવાદ સિવિલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી
અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે ‘વિશ્વ અંગદાન દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અદ્ય?...
સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા : કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અગ્રણીઓ જોડાયા
સ્વતંત્રતા દિવસની ઉજવણીને અનુલક્ષીને સુરત શહેરમાં ભવ્ય અને દેશભક્તિથી ઓતપ્રોત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત આયોજન હેઠ?...
‘ચિકન નેક’ સિલિગુડી કોરિડોરમાં ચોથી રેલવે લાઈનને મંજૂરી : પૂર્વોત્તર ભારતની કનેક્ટિવિટી અને વ્યૂહાત્મક સુરક્ષાને મળશે મોટી મજબૂતી
ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા સિલિગુડી કોરિડોર, જેને સામાન્ય રીતે ‘ચિકન નેક’ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની દિશામાં કેન્દ્?...
ગુજરાત સરકાર-ESICનો શ્રમિકો માટે મોટો નિર્ણય, 6 નવી સુપર સ્પેશિયાલિટી સંસ્થાઓ સાથે MoU
ગુજરાતના નોંધાયેલા શ્રમિકો અને તેમના પરિવારજનો માટે આરોગ્ય સુરક્ષા વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC-Gujarat) દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વ...
દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ પાછળ AQISનો હાથ, UNSCના 38મા રિપોર્ટમાં મોટો ખુલાસો
નવેમ્બર 2025માં દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ઘાતક કાર બોમ્બ વિસ્ફોટ અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સાથે જોડાયેલી Analytical Support and Sanctions Monitoring Teamના 38મા રિપોર્ટમાં Al-Qaeda in the Indian Subcontinent (AQIS)નું નામ સામે આવ્યુ?...
અયોધ્યા રામ મંદિરમાં દાન ગણતરી માટે નવા કડક નિયમો : ખિસ્સા વગરનો યુનિફોર્મ, 180 દિવસ CCTV સ્ટોરેજ અને PTZ કેમેરા
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં મળતા દાનની ગણતરી, દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત તથા પારદર્શક બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. દાનની ગણતરી દરમિ?...
ગુજરાતની સરકારી કચેરીઓનો કાયાકલ્પ : GRIMCOએ 3 વર્ષમાં ₹54.97 કરોડના ખર્ચે આધુનિક અને નાગરિક-કેન્દ્રીત માળખું ઊભું કર્યું
ગુજરાતમાં સુશાસન, પારદર્શક વહીવટ અને નાગરિકોને વધુ સુવિધાજનક સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે સરકારી અને અર્ધસરકારી કચેરીઓને આધુનિક બનાવવાનું વિશાળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન?...
નાંદેડમાં અકાલી દળ પ્રમુખ સુખબીર બાદલ પર કિરપાણથી હુમલો, નિહંગ જસપાલ સિંઘની ધરપકડ
શિરોમણી અકાલી દળના પ્રમુખ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંઘ બાદલ પર ગુરુવારે, 13 ઑગસ્ટે મહારાષ્ટ્રના નાંદેડમાં હુમલાનો પ્રયાસ થયો. તખ્ત શ્રી હઝૂર સાહિબ ખાતે માતા સાહિબ ગુરુદ્વ...
લોકસભામાં પ્રથમવાર ગુંજ્યું સંપૂર્ણ ‘વંદે માતરમ્’ : સંસદ ભવનમાં સર્જાયો ઐતિહાસિક અને રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત માહોલ
ભારતીય લોકતંત્રના સર્વોચ્ચ મંચ સંસદ ભવનમાં એક ઐતિહાસિક અને ભાવસભર ક્ષણ જોવા મળી, જ્યારે લોકસભામાં પ્રથમવાર સંપૂર્ણ ‘વંદે માતરમ્’ના સ્વર ગુંજ્યા. સાંસદોના સામૂહિક ગાનથી સમગ્ર સદન દેશભક્ત?...
તેલંગાણાના DGP એ કરેગુટ્ટામાં ત્રિરંગો ફરકાવ્યો, 50 વર્ષ પછી માઓવાદી મુક્ત વિસ્તારમાં વિકાસનો સંકલ્પ લીધો
એક સમયના માઓવાદીઓના મજબૂત ગઢ તરીકે ઓળખાતા તેલંગાણા-છત્તીસગઢ-ઓડિશા સરહદ વિસ્તારના કરેગુટ્ટામાં તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક (DGP) સી.વી. આનંદે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. લાંબા સમય સુધી વામપંથ?...